________________
કહેલ દ્રવ્યપણા પ્રમાણે જ છે. ‘યુક્ત પસાર સવ્વસ્થોના મુળTGS/ શેળા વદુષÇદુચા’ દ્રવ્યા અને પ્રદેશાથ એમ બન્ને પ્રકારથી આ જગતમાં એકગુણુ કશ પુદ્ગલા સૌથી ઓછા છે. ‘સંઘે મુળ વડા જોજા મટ્ટુચાણ સંલગ્ન મુળા' સખ્યાતગણુા કર્કશ સ્પર્શવાળા પુદ્દગલા દ્રવ્યપણાથી પહેલા કરતાં સખ્યાતગણા વધારે ખતાવવામાં આવેલ છે. ‘તે ચેત્ર પસનુયાય્ સંલેન ગુના' અને આ પુલે જ પ્રદેશપણાથી પહેલા કરતાં સંખ્યાતગણા વધારે છે. ‘અસલે મુળવા ત્વચાણું અસંવેક ગુના' અસંખ્યાતગુણુ ક શ સ્પ વાળા પુદ્ગલા દ્રવ્યપણાથી પહેલા કરતાં અસ ખ્યાતગણા વધારે છે. તે ચેવ Üયાર અસલેના' અને આ પુદ્ગલેાજ પ્રદેશપણાથી પહેલાની અપેક્ષાથી અસંખ્યાતગણા વધારે છે. ‘અજંતાળવા વઢ્ઢયાર અનંતનુળા' અન ંત ગણુા ક્રશ સ્પર્શીવાળા પુ×àા દ્રવ્યપશુાથી પહેલા કરતાં અનંતગણા વધારે છે. અને ‘તે એક પણદુચાણ્ અનંતમુળા' મા પુદ્ગલેાજ પ્રદેશપણાથી પહેલાં
૨૦૨૭
કરતાં અનંતગણા વધારે છે. ‘વ મય, શકુ છુવાળ વિખવાદુä' આજ પ્રમાણે મૃદુ-કામળ ગુરૂ અને લઘુ, સ્પવાળા પુદ્ગલેાના અલ્પ બહુપણા સંબંધમાં પણ કથન કહેવું જોઈએ. ‘ચિત્તળ નિર્દે જીરવાળું જ્ઞા વસ્ત્રાળ સફેન' તથા શીત-ઠંડા, ઉષ્ણુ-ગરમ, સ્નિગ્ધ-ચિકાસવાળા અને રૂક્ષ-ખરબચડા સ્પર્શીવાળા પુદ્ગલેાનુ અલ્પ બહુપણુ કાળા વિગેરે ઘેર્ડના અબહુપણાના કથન પ્રમાણે સમજી લેવું "સૂ॰ ટા
પુદ્ગલો કા કૃતયુગ્માદિનને કા નિરૂપણ
(જમાળુવો છે ળ અંતે !
ચા કનુમ્મે' ઈત્યાદિ
ટીકાય —વમાનુજો જે નં મને ! હે ભગવન્ એક પરમાણુ પુદ્ગલ શું ‘વઢવાણ્ ઙનુમ્મે તેગોર પાવરનુક્ષ્મ કહિત્રોને' દ્રવ્યપણાથીકૃતયુગ્મ રૂપ છે ? અથવા શ્વેજ રૂપ છે? અથવા દ્વાપરયુગ્મ રૂપ છે ? અથવા લ્યેાજ રૂપ છે ?
આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-શોમા! નો ડગુમ્મે નો સેબોવ નો ટ્રામનુંમ્ભે ઇન્ડિગોને' હે ગૌતમ! એક પુદ્ગલ પરમાણુ કૃતયુગ્મ રૂપ નથી. જ્યેાજ રૂપ નથી. દ્વાપરયુગ્મ રૂપ નથી. પરંતુ કલ્પેજ રૂપ છે. કેમકે-તે એક છે. વ. ગાવ અનંતપત્તિવ વધે એજ પ્રમાણે યાત્ અનત પ્રદેશવાળા સ્કંધ પણ કલ્યાજ રૂપ જ છે.
‘વમાનુજોગહા ન મતે ! મુગટુચાર્યનુમ્મા પુચ્છા' હવે શ્રીગૌતમસ્વામી બહુપણાના આશ્રય કરીને વિનયપૂર્વક પ્રભુશ્રીને એવું પૂછે છે કે-હે કૃપાળુ ભગવન્ સઘળા પરમાણુ પુદૂગલે દ્રવ્યપણાથી શું કૃતયુગ્મ રૂપ છે ? અથવા Àાજ રૂપ છે ? અથવા દ્વાપરયુગ્મ રૂપ છે ? અથવા કલ્યાજ રૂપ છે? આ પ્રશ્નના
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૨૫૧