________________
કાળા વણુ વાળા પુદ્ગલેામાં સંખ્યાતગણા કાળા વણુવાળા પુમલામાં, અસ ખ્યાતગણા કાળા વર્ણવાળા પુગલામાં અને અનંતગણુા કાળા વણુ વાળા પુદ્દગલામાં દ્રવ્ય: પણાથી પ્રદેશા પણાથી અને દ્રવ્યાથ પ્રદેશા બન્ને પણાથી કયા પુગલે કયા પુદ્ગલેા કરતાં યાત્રત્ ‘મવા વાય ુના વા સુરના થા અલ્પ છે? કયા પુદ્ગલા કયા પુદ્ગલેા કરતાં વધારે છે? કયા પુદ્ગલે કયા પુદ્ગલાની બરાબર છે? અને કયા પગલા કયા પુદ્ગલેા કરતાં વિશે ષાધિક છે? મા પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્ત્રાસીને કહે છે કે-‘વર્ણ ગા વમાનુવો નજાાં શ્રઘ્વાયત્તુળ સાàિવિશ્રામદુ' હે ગૌતમ! જે પ્રમાણે પરમાણુ પુદ્ગલેાનુ અલ્પ બહુપણુ કહ્યુ છે, એજ પ્રમાણે આ એકગુણુ કાળા વર્ણવાળા પુદ્ગલાનું અમહુપણું પણ કહી લેવુ. ’ સેકાળ વિ વળ, તંત્ર, જ્ઞાનં” એજ પ્રમાણે બાકીના નીલત્રણ, રાતાવણ, પીળાવ તથા શ્વેત વર્ણાનું તથા સુગધ, અને દુગંધનું તીખા, કડવા, કષાય-તુરા, ખાટા, અને મીઠા રસનું અલ્પ અને મહુપણુ સમજી લેવું.
'एएसि णं भंते! एगगुण कक्खड़ाणं, संखेज्जगुणक खडाणं, असंखेज्जगुणकक्खडाणं अनंतगुणकक्खडाण य पोगालाणं दव्वट्टयाए पएसटुयाए, दुवटुपएस ट्ठચાપ રે જ્યરે૦ જ્ઞાન વિષેઘાહિયા વા' આ સૂત્રપાઠ દ્વારા શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવુ' પૂછ્યુ` છે કે-હે ભગવન્ એકગુણુ કર્કશ સ્પÑવળા પુદ્ગલેામાં, સંખ્યાતગુણુ કર્કશ પુદ્ગલામાં, અસંખ્યાતગુણુ કર્કશ પુદ્ગલેામાં અને અનંતગુણુ કશ સ્પવાળા પુદ્ગલેામાં દ્રશ્યાથ પણાથી, પ્રદેશા પણાથી અને દ્રવ્યા તથા પ્રદેશા અન્ને પ્રકારથી કયા પુદ્ગલેા કયા પુદ્ગલા કરતાં અન્ના વા મહુવા વાસુયા વા’અ૫-થાડા છે? કયા પુદ્ગલે કયા પુદ્ગલેા કરતાં વધારે છે? કયા પુદ્ગલેા કયા પુદ્ગાની સરખા છે? અને કયા પુદ્ગલેા કયા પુત્રલેાથી વિશેષાધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે‘નોયમા !’ હૈ ગૌતમ ! સન્નથોત્રા મુળવવડા શેજા ઘટુચા’ એક ગુણ કર્કશ સ્પર્શીવાળા પુદ્ગલા દ્રવ્યપણાથી સૌથી એછાં છે. ‘મુળ પોળજા વ્યયા સંલેનનુળા' તેનાથી સંખ્યાતગણા વધારે દ્રષપણાથી સખ્યાતગુણુ કર્કશ સ્પ વાળા પુદ્ગલેા છે. સંલેજુળ લાવો સા મૃગટયા અસંલેગનુળા' તેનાથી અસંખ્યાતગણા વધારે દ્રવ્યપણાથી અસખ્યાતગણા કર્કશ સ્પર્શીવાળા પુદ્ગલે છે. ‘અનંતમુળવા પોસ્་ટુચાળ બ્રાંતનુળા તથા અનંત ગુણુ કર્કશ સ્પવાળા પુદ્ગલે અસંખ્યાતગણા કર્કશ સ્પવાળા પુદ્ગલા કરતાં દ્રવ્યપણાથી અન તગણા છે. વર્ષસટ્ટયા વ' જેવ' જે પ્રમાણે તેમનું અલ્પ બહુપણુ દ્રવ્યપણાથી કહ્યું છે, એજ પ્રમાણે પ્રદેશપાથી પણ તેમનું અલ્પ ખડુપણું સમજવું નગર સંલે ગમુળ વડા પોળજા પણદચાર સંલેઙજ્ઞશુળા' પરંતુ આ કથનમાં વિશેષપણુ એ છે કે-સખ્યાત ગુણવાળ પુદ્ગલા પહેલાની અપેક્ષાએ પ્રદેશપણાથી સ ખ્યાતગણા છે. લેસ ત ' આ કથન સિવાય બાકીનું તમામ કથન પહેલા
(
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૨૫૦