________________
પ્રદેશમાં અવગાહનાવાળા છે. તે સૌથી થડા છે. પરમાણુ અપ્રદેશી કહેલ છે. Ressfuતો જાઢ m&ા વાચા સંવેTTI’ તેના કરતાં આકાશના સંખ્યાત પ્રદેશોમાં જે અવગાઢ હોઈ શકે છે, એવા પુદ્ગલ દ્રવ્યપણુથી સંખ્યાતગણ અધિક-વધારે કહેલ છે, ત’ વેર ઘટ્રયાણ સંલેTon” પરંતુ આજ મુદ્ર પ્રદેશપણાથી પહેલાના કરતાં સંખ્યાતગણું વધારે હોય છે. “પહેરાવો. જાત્રા મહા વદવાર બન્નgir” તેના કરતાં અસંખ્યાત પ્રદેશાવાહી પુલે છે તે દ્રવ્યપણુથી અસંખ્યાતગણ અધિક કહ્યા છે, “ જેવા ઘgહા અલેઝTળr” પરંતુ એજ પુલ સ્કન્ધ પ્રદેશપણાથી પણ પહેલાં કરતાં અસંખ્યાતગણું વધારે કહ્યા છે. પાધિ of મતે ! પણ મદિરા
વારતમાહૂિવારે વાળ હે ભગવન એક સમયની સ્થિતિવાળ, સંખ્યાત સમયની સ્થિતિવાળા અને અસંખ્યાત સમયની સ્થિતિવાળા યુદ્ધમાં કયા પલો કયા પુલેથી યાવત્ વિશેષાધિક છે ? આ કથનનું તાત્પર્ય એ છે કે એક સમયની સ્થિતિવાળા પુતલે અને અસંખ્યાત સમયની સ્થિતિવાળા પુલેમાં કયા પુદ્રથી કયા પુદ્રલે થોડા છે? કયા પુદ્ગલે કરતાં ક્યા પુદ્ગલે વધારે છે? કયા પુદ્ગલે કયા પુદ્ગલેની બરાબર છે? કયા પુદ્ગલ
યા પદગલોથી વિશેષાધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“Ter ગવાળા તહાં ટિણ વિશે માળિયa cવાદુ' હે ગૌતમ! જે પ્રમાણે અવગાહનાના સંબંધમાં અ૫બહુપણ કહ્યું છે, એજ પ્રમાણે સ્થિતિના સંબંધમાં પણ અ૯૫બહુપણું કહેવું જોઈએ. આ રીતે એક સમયની સ્થિતિ વાળા જે પગલે છે, તે દ્રવ્યરૂપથી સૌથી ઓછા છે, તેના કરતાં સંખ્યાત સમયની સ્થિતિવાળા જે પુદ્ગલે છે, તેઓ દ્રવ્યપણથી સંખ્યાતગણું વધારે છે. સંખ્યાત સમયની સ્થિતિવાળા પુદ્ગલેની અપેક્ષા અસંખ્યાત સમયની સ્થિતિવાળા જે પુદ્ગલે છે તેઓ દ્રવ્યપણાથી અસંખ્યાતગણું અધિક છે. એજ રીતે પ્રદેશની અપેક્ષાથી અપ્રદેશપણાથી એક સમયની સ્થિતિવાળા પદગલે સૌથી ઓછા છે. તેના કરતાં સંખ્યાત પ્રદેશોવાળા પુદ્ગલે પ્રદેશપણાથી સંખ્યાતગણું વધારે છે, આ કમથી અવગાહનાના પ્રકરણમાં પુદ્ગલેનું અલ્પ બહુપણું પ્રગટ કર્યું છે, એજ રીતે સ્થિતિના સંબંધમાં પણ અનપણું સ્વયં સમજી લેવું. અહિયાં તે સૂચનારૂપે જ સૂત્રકારે પ્રગટ કરેલ છે. 'एएसि णं भंते ! एगुणकालगाणं संखेज्जगुणकालगाणं, असंखेज्जगुणकालगाणं, अणंतगुणकालगःण य पागलाणं दवढयाए पएसट्टयाए दवटुपएसट्टयाए०' मा સૂત્રપાઠ દ્વારા શ્રી ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછ્યું છે કે-એક ગુણ
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૨૪૯