________________
અવગાહન કરવાવાળા પગલે સૌથી અલપ-ઓછા છે, અહીંયાં જે “સä થોરા ઘણોનાઢા પાટા ટapયાણ' આ પ્રમાણે કહેવામાં આવ્યું છે, તે ક્ષેત્રના અધિકારથી કહેલ છે. કેમકે અહીંયાં ક્ષેત્રનું જ મુખ્યપણું છે. પરમાણુ, પ્રિયક, વિગેરે અનંત ગુણવાળા સ્કંધ પણ વિશેષ પ્રકારના એક ક્ષેત્ર પ્રદેશમાં અવગાઢવાળા હોય છે. કેમકે આધાર અને આધેયમાં અભેદના ઉપચારથી તેઓ એક રૂપથી કહેવાય છે. જેથી દ્રવ્યપણાથી એક પ્રદેશમાં અવગાઢ થયેલ પુદ્ગલ સૌથી થોડા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે–તેઓ લેકાકાશના પ્રદેશના બરોબર જ છે. કેમકે એ કેઈપણ આકાશને પ્રદેશ નથી કે જે એક પ્રદેશમાં અવગાહ રૂપ પરિણામથી પરિણત થયેલા પરમાણુ આદિકને સ્થાન આપવા રૂપ પરિણામથી પરિણત ન થયા હોય “સંવેavguઢા રાણા રાષ્ટ્રના સંવેHTળ સંખ્યાત પ્રદેશોમાં અવગાહનાવાળા જે પુલા બતાવ્યા છે, તે દ્રવ્યપણુથી સંખ્યા ગણું વધારે છે. અહીંયાં પણ ક્ષેત્રનું જ મુખ્યપણું છે. તેથી એવા સ્કંધના આધારભૂત ક્ષેત્રના પ્રદેશોની અપેક્ષાથીજ ભાવના કરવી જોઈએ. આ વિષથને ઉદાહરણ દ્વારા આ પ્રમાણે સમજાવી શકાય છે.–જેમકે માની લેવામાં આવે કે પાંચ પ્રદેશ જ સર્વલક પ્રદેશ છે. અને સંગથી જયારે તેમને વિચાર કરવામાં આવે તો તેમાં અનેક સંગે મળી આવે છે, એ રીતે
તેને આકાર - આ પ્રમાણે છે. આના સંપૂર્ણ અથવા અસંપૂર્ણ અન્ય ગ્રહણ અને મોક્ષણ દ્વારા આધેયના વશપણાથી અનેક સંગ ભે થઈ જાય છે. “
જનuvaોજાઢા વરાછા વયાણ’ અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ જે પુલે છે, તે દ્રવ્યપણાથી પહેલા કરતાં અસંખ્યાતગણું વધારે છે. કેમકે તેના દ્વારા અવગાહનાવાળું થયેલ જે ક્ષેત્ર છે, તે અસંખ્યાત પ્રદે. શાત્મક છે. “ggણpવાહ સંવOોવા પાપણોઢા રોહા અપાચાણ પ્રદે. શની વિવક્ષાથી અપ્રદેશપણથી યુક્ત જે પુલ પરમાણું છે, કે જે આકાશના એક પ્રદેશમાં અવગાહનાવાળા છે. તે સૌથી ઓછા છે. પરમાણુ અપ્રદેશી કહેલ છે. તેથી અહીંયાં તેને આશ્રિત કરીને અપ્રદેશપણુથી કહેલ છે. સંવેa gણોriઢા જોઢા સુવzચાપ વેજ્ઞાન’ તેની અપેક્ષાથી આકાશના સંખ્યાત પ્રદેશમાં અવગાઢ થયેલા જે પુદ્રલે છે તે દ્રવ્યપણાથી સંખ્યાતગણા વધારે છે “ગરદનguaોriઢા પાટા પાયા સંવેદનાળા' તથા અસંખ્યાત પ્રદેશમાં અવગાહનાવાળા-રહેલા જે પુદ્ગલ સ્કંધ છે, તે પહે. લાના કરતાં પ્રદેશપણુથી અસંખ્યાતગણું વધારે કહ્યા છે. “રવરૃપupયાણ સાથોવા છાપઘણોઢા પાછા રવાપાચાર” તથા તેના કરતાં એક પ્રદેશમાં અવગાઢ થયેલ જે પુલે છે, તે દ્રવ્યપણાથી અને અપ્રદેશપણાથી બને પ્રકારથી સૌથી અલ્પ (ડા) કહ્યા છે. દ્રવ્યની વિવક્ષાથી પરમાણુ દ્રવ્યર્થ કહા છે. અને પ્રદેશની વિવક્ષાથી અપ્રદેશવાળા જે પુલે છે, કે જે આકાશના એક
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
२४८