________________
લેકઝાકિયા gવા પuદૃયાણ સંજ્ઞાના” સંખ્યાત પ્રદેશવાળા જે રક છે, તે પ્રદેશપણુથી પરમાણુ પુદ્ગલ કરતાં સંખ્યાત ગણા વધારે છે. “ હેકર તથા વાતpયાણ સહકx Tr’ અસંખ્યાત પ્રદેશવાળા જે સ્કંધ છે, તેઓ સંખ્યાત પ્રદેશે કરતાં પ્રદેશપણથી અસંખ્યાતગણું વધારે છે. - હવે સૂત્રકાર “apપણäાર' દ્રવ્યપણાથી અને પ્રદેશપણથી એટલે કે બને પ્રકારથી વિચાર કરે છે. “ગોવા વંતવિઘા વંધr papયા' દ્રવ્યપણાથી અનંત પ્રદેશને સ્કંધ બધાથી કમ છે. અને એજ અનંતપ્રદેશવાળા ધે પહેલાના કા કરતાં પ્રદેશ પણાથી અનંતગણું અધિક છે. “ઘરમાનુજોગા વાળા જાંતકુળ” તથા પરમાણુ પુદ્ગલ દ્રવ્યપણુથી અને પ્રદેશપણુથી બન્ને પ્રકારથી અનંતગણું વધારે છે. “સંગાથી રાંણા
ધાણ સંકાTM’ સંખ્યાત પ્રદેશવાળા સ્કન્ધ પહેલાં કરતાં દ્રવ્યપણાથી સંખ્યાતગણું વધારે છે. “ રેવ પueઠ્ઠા સંગgor” અને એજ સંખ્યાત પ્રદેશવાળા સ્કંધ પહેલાની અપેક્ષાથી પ્રદેશરૂપથી પણ સંખ્યાત ગણું વધારે છે. “અહંકાહૂલા ઘંઘા રવયાણ બસ પુળા’ અસંખ્યાત પ્રદેશવાળા સ્કંધ દ્રવ્યપણાથી પહેલાં કરતાં અસંખ્યાતગણું વધારે છે. અને એજ પ્રદેશ પણાથી પણ પહેલાં કરતાં અસંખ્યાતગણું વધારે છે. ___'एएसि णं भंते ! एगपएस्रोगाढाणं, संखेज्जपएसोगाढाण, खेज्जपएसो. गादाणं य पोग्गलाणं दव्वदृयाए पएसट्टयाए दव्वटुपएस दृयाए कयरे कयरे० जाव રિણાદિવા” આ સૂત્રપાઠદ્વારા શ્રી ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કેહે ભગવન એક પ્રદેશમાં અવગાઢવાળા જે પુદ્ગલે છે, તેમાં અને સંખ્યાત પ્રદેશમાં અવગાઢ જે પુદ્ગલો છે, તેમાં અને અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ જે પુગલે છે, તેમાં આ ત્રણેમાં દ્રવ્યપણાથી, પ્રદેશ પણાથી અને દ્રવ્યપ્રદેશ પણથી કયા પુદ્ગલે કયા પુદ્ગલે કરતાં કરવા વા, વંદુ વા તથા વા' અ૫ છે? કયા પગલે કયા પગલે કરતાં વધારે છે? કયા પગલે કયા પુદગલોની બરોબર છે? અને કયા પગલે કયા પુદ્ગલથી વિશેષાધિક છે ? આકાશના એક પ્રદેશમાં જેનું અવગાહન છે, તે પુદગલે એક પ્રદેશાવગાઢ કહેવાય છે. જેનું અવગાહન આકાશના સંખ્યાત પ્રદેશમાં છે, તેઓ સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલ છે અને જેઓનું અવગાહન આકાશના અસંખ્યાત પ્રદે. શમાં હોય છે, તેઓ અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલે છે? શ્રી ગણનાયક ગૌતમસ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “નોરમા ! જરથોસા
mઢા જોયા વયા” હે ગૌતમ ! દ્રવ્યપણુથી એક પ્રદેશમાં
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૨૪૭