SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ કર્કશ સ્પર્શવાળા પુદ્ગલે કરતાં અસંખ્યાતગણ કર્કશ સ્પર્શવાળા પુદ્ગલે દ્રવ્યપણુથી વધારે છે. “સંગ જુ હિંતો વાઘહિંતો અનંતકુળતા નાણા ઠapયા વાયા’ અસંખ્યાતગણુ કર્કશ સ્પર્શવાળા પગલે કરતાં અનંત ગણા કર્કશ સ્પર્શવાળા પુદ્ગલ દ્રવ્ય રૂ૫થી વધારે છે. “u guસાપ લિ. જે પ્રમાણે દ્રવ્યરૂપથી દ્વિપ્રદેશ વિગેરે પુદ્ગલમાં અલ્પબહુપણું કહ્યું છે, એજ પ્રમાણે પ્રદેશરૂપથી પણ તેમાં અલબહુપણું કહેવું જોઈએ એજ પ્રમાણે બધેજ પ્રશ્નવાક્ય બનાવીને તે પછી ઉત્તરવાક્ય કહેવા જોઈએ. “ના” સત્તા પર્વ મઝાચદુવા રિ’ જે પ્રમાણે કર્કશ પર્શના સંબંધમાં આ પહેલાં કહ્યા પ્રમાણેનું કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે મૃદુ, ગુરૂ, અને લઘુ પર્શના સંબંધમાં પણ કથન સમજવું જોઈએ, ‘તિ વિજ રિતસુવા =હા વન્ના” જે પ્રમાણે વર્ણના સંબંધમાં આલાપક કહેલ છે, એ જ પ્રમાણે શીત ઉષ્ણ અને રૂક્ષ સ્પર્શના સંબંધમાં પણ આલાપકે કહેવા જોઈએ. સૂવે છે હવે પ્રકારાતરથી મુદ્રનું વર્ણન કરવામાં આવે છે. u મંતે ! પરમાણુ પાછા સંડાપોઢા ઈત્યાદિ ટીકાઈ–હવે શ્રીગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે-હે કરૂણાનિધાન ભગવદ્ આ પરમાણુ પુદ્ગલે સંખ્યાત પ્રદેશવાળા સ્કંધ, અસંખ્યાત પ્રદેશ વાળા છે અને અનંત પ્રદેશવાળા ધમાં “દવા, પાસવાણ, 4ઘgpg' દ્રવ્યપણુથી પ્રદેશ પણાથી અને દ્રવ્ય પ્રદેશ અને પ્રણથી કયા પુદ્ગલ છે રે રુચતિ જ્ઞાવ વિવાણિયા ” કયા પુદ્ગલ સ્કંધથી થાવત્ “બા વા, વહુwા વા, તુરા વા' અ૯પ છે, કયા પુદ્ગલ કો કયા પુદગલ ધાથી વધારે છે, કયા પુદ્ગલ કે કયા પુદ્ગલ કાની તુલ્ય છે? કયા પુદ્ગલે કયા પુદ્ગલ કંધોથી વિશેષાધિક છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“વોયમા ! સાવવા અoingરિચા થા સૂત્રથા” હે આયુષ્યમાન ગૌતમ ! દ્રવ્યપણાથી અનંત પ્રદેશવાળા સ્કછે સૌથી ઓછા છે. “પરમાણુમાસ્કા વક્યા છiતાળ' પરમાણુ પુદ્ગલ દ્રવ્યપણાથી અનંત પ્રદેશવાળા ઔધ કરતાં અનંતગણ છે. સડઝાવવા રંધા સટ્ટાપ નrળા” તથા પરમાણુ પુદ્ગલે કરતાં સંખ્યાત પ્રદેશવાળા સ્કંધ દ્રવ્યપણથી સંખ્યાલગણા છે. “અસગપરિયા વાંધા સુવાણ અસંકાળા’ સંખ્યાત પ્રદેશવાળા અંધ કરતાં અસંખ્યાત પ્રદેશવાળા સ્કંધ દ્રવ્યપણાથી અસંખ્યાતગણુ છે. “ઘણયાણ દવા ગviતપાદિયા વંધા vgટ્રથા” પ્રદેશપણુથી સૌથી ઓછા અનંત પ્રદેશવાળા સ્કંધો છે. “પરમાણુ વાઢા ગguagયાણ અતિગુi’ પરમાણુ પુદ્ગલે અનંત પ્રદેશવાળા સ્કંધોથી અપ્રદેશ પણાથી અનંતગણું વધારે છે. જો કે અહીંયાં પ્રદેશપણાથી વિચાર ચાલી રહ્યો છે. તે પણ અહીંયાં જે અપ્રદેશ પણને ગ્રહણ કરેલ છે, તે પરમાણુ પુદ્ગલેમાં બે વિગેરે પ્રદેશ હોતા નથી. તેથી એ પ્રમાણે કહેલ છે. શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ૨૪૬
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy