SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગૌતમસ્વામી પ્રભુત્રીને એવું પૂછે છે કે-હે ભગવન એક સમયની સ્થિતિ વાળા પુત્ર અને બે સમયની સ્થિતિવાળા પુદ્રમાં દ્રવ્યપણથી ક્યા પુલ કયા પદ્રોથી યાવત વિશેષાધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“કહાં સોનાના વરાયા પર્વ ઢિત્તિ હે ગૌતમ! જે પ્રમાણે અવગાહનાના સંબંધમાં કથન કર્યું છે, એ જ પ્રમાણે સ્થિતિના સંબંધમાં પણ કહેવું જોઈએ. અર્થાત્ બે સમયની સ્થિતિવાળા પુલે કરતાં એક સમયની સ્થિતિવાળા પદલે વિશેષાધિક છે. આ પ્રમાણેના ક્રમથી અવગાહના પ્રકરણમાં કહ્યા પ્રમાણે જ અહીંયાં પણ સઘળું કથન કહેવું જોઈએ. एएसिगं भंते ! एगगुणकालयाणं दुगुणकालयाण य पोग्गलाणं व्वट्टयाए' હવે શ્રી ગૌતમસ્વામી વર્ણાદિ ભાવ વિશેષવાળા પુદ્ગલેના સંબંધમાં પ્રભુશ્રીને પૂછે છે કે હે ભગવન એક ગુણ કાળા અને બે ગુણ કાળા પુદ્ગલોમાં કયા પગલે કરતાં કયા પુદ્ગલે દ્રવ્યપણાથી વિશેષાધિક છે? આ પ્રશ્નના ઉત્તરમાં प्रभुश्री तमन ४ छ है-'एएसि णं जहा परमाणुपोग्गलाईणं तहेव वत्तव्वया નિરવા ” હે ગૌતમ જે પ્રમાણે એક પરમાણુ પુદ્ગલ બે પ્રદેશવાળા સ્કંધ કરતાં વધારે કહેલ છે, એજ પ્રમાણે એકણુણ કાળા વર્ણવાળા સ્કંધ બે ગુણ કાળા વર્ણવાળા સ્કંધ કરતાં અધિક છે, વિગેરે પ્રકારનું સર્વ કથન પરમાણુ પુદ્ગલના પ્રકરણ પ્રમાણે અહીંયાં યાવત્ અસંખ્યાત ગુણ કાળા વર્ણવાળા સ્કંધ સુધીનું સઘળું કથન સમજવું. “gવ કસિ વન્ન, , રસાળ એજ પ્રમાણે સઘળા વર્ગોનું, સઘળા ગધેનું અને સઘળા રસનું અ૫ બહુપણું પરમાણુ પુદ્ગલના પ્રકરણ પ્રમાણે સમજવું જોઈએ. હવે શ્રી ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે-gufu í મંતે ! garकक्खडाणं दुगुणकाखड़ाण य पोग्गलाणं कयरे कयरेहितो दव्वट्ठयाए जाव विसेવાદિયા રા” એક ગુણ કર્કશ અને બે ગુણ કર્કશવાળા પુદ્ગલેમાં દ્રવ્યપણુથી કયા પુદ્ગલ કયા પુદ્ગલ કરતો અહ૫-થોડા છે? કયા પુદ્ગલે કયા પુલો કરતાં અધિક છે ? કયા પુદ્ગ કયા પુદ્ગલેની બરાબર છે ? અને કયા પુદ્ગલે કયા પગલે થી વિશેષાધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-ળોw! एगगुणकक्खडेहितो पोगगले हितो दुगुणकक्खड़ा पोग्गला दबट्टयाए विसेसाहिया' હે ગૌતમ! એક ગુણ કર્કશ સ્પર્શવાળા પુદ્ગલે કરતાં બે ગુણ સ્પર્શવાળા પુદ્ગલ દ્રવ્ય પણુથી વિશેષાધિક છે. “g iાર નવારવહિંતો પોmછે. હિંતો! Tળજલ્લા પોટા વટ્રયાણ વિષે સહા” એજ પ્રમાણે યાવત નવગુણ કર્કશ રપર્શવાળા પુદ્ગલથી દસગણું કર્કશ સ્પર્શવાળા પુદ્ગલ દ્રવ્ય રૂપથી વિપેષાધિક છે. “હજુજ જન્નતિો ! વોટ્ટહિં તો સંજ્ઞાળજast પોrછા વયાણ યદુથા” દશ ગણા કર્કશ સ્પર્શવાળા પુદ્ગલે કરતાં સંખ્યાતગણા કર્કશ સ્પર્શવાળા પુદ્ગલ દ્રવ્યપણાથી વધારે છે. “TTણaહેફ્રિો વોર્દિતો ! બહેનrળવવા પોટા ત્રાણ ત્યા” સંખ્યાતગણું શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ૨૪૫
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy