SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ વચાપ દુધા' એજ રીતે આકાશના સંખ્યાત પ્રદેશમાં અવગાઢ થયેલા પદ્રો કરતાં અસંખ્યાત પ્રદેશવાળા પુલે જ દ્રવ્યપણાથી અધિક છે, અહીંયાં અસંખ્યાત પ્રદેશમાં રહેલા પુદ્રમાં જે બહુપણું કહ્યું છે, તે તેના તથવિધ સ્વભાવથી સૂક્ષમ પરિણમન હોવાના કારણે કહેલ છે. “જુદા સારા માળિયા” આ પ્રમાણે બધે જ પ્રશ્નોત્તરે સમજી લેવા જેમ કે'तिप्पएसोगाढणं चउप्पएसोगाढाण य पोग्गलाण दवयाए कयरे कयरेहितो! ગાર વિસેફિયા’ શ્રી ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું છે કે–આકાશના ત્રણ પ્રદેશોમાં અવગાઢ થયેલા પુદ્રામાં અને આકાશના ચાર પ્રદેશોમાં અવગાઢ થયેલા પુદ્રમાં કયા પુલે કાનાથી યાવત્ વિશેષાધિક છે ? આ આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે–“નોરમા ! જargumહિંતો પોતે હિંતો ઉતપાસોપારા રોમા વિદ્યા ” હે ગૌતમ ચાર પ્રદેશોમાં અવગાઢવાળા પુલ કરતાં ત્રણ પ્રદેશમાં અવગાઢવાળા પુલે દ્રવ્યપણુથી વિશેવાધિક છે. આ પ્રમાણે બધે જ પ્રશ્નોત્તર સમજવા. 'एएसि ण भंते ! एगपएस्रोगाढा ण दुप्पएसोगाढाण य पोग्गलाण पए. તથા રે જયહિંતો ગાવ વિરેસાણિયા ધ” હવે શ્રી ગૌતમસ્વામી પ્રભશ્રીને એવું પૂછે છે કે હે ભગવનું એક પ્રદેશમાં અવગાહનાવાળા પુદ્રમાં અને બે પ્રદેશમાં અવગાહનાવાળા પુદ્રામાંથી કયા પુલ પ્રદેશપણુથી કયા પુદ્ગલો કરતાં યાવત્ વિશેષાધિક છે? અહીંયાં યાત્પદથી “કર વા ઘા ઘા તુલ્યા વા' આ પદે નો સંગ્રહ થયેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે-“જોગમા ! ઘnguaોહૂિંતો પોmહિં તો સુugણોના mત્રા ઘgpવાઈ જવાયા હે ગૌતમ ! એક પ્રદેશમાં અવગાહના વાળા પલે કરતાં બે પ્રદેશમાં અવગાહનાવાળા પુદ્ગલે પ્રદેશપણથી વિશેષાધિક છે. કેમકેબે પ્રદેશવાળા પુદ્ગલેનું સ્થાન વધારે હોય છે. 'एवं जाव नवपएसोगादेहितो पोग्गलेहि तो दसपएसोगाढा पोगला पए. भ० १०४ નર્વાણ વિશેષાફિયા એજ પ્રમાણે યાવત્ જે નવ પ્રદેશમાં અવગાહના વાળા પુલે છે, તેના કરતાં જે દસ પ્રદેશમાં અવગાહનાવાળા પુલે છે તે પ્રદેશપણાથી વિશેષાધિક છે. અહીંયાં યાવતુ પદથી ત્રણ પ્રદેશવાળા પુદ્રથી લઈને આઠ પ્રદેશાવાળા પુદ્ર ગ્રહણ થયા છે, ન ઘણmહૂિંતો હિંત સંવેકપોઢ વોટા vipયાણ વિણહિશા” દશ પ્રદેશમાં અવગાહનાવાળા પુદ્ર કરતાં સંખ્યાત પ્રદેશમાં અવગાહનાવાળા પુલ પ્રદેશની અપેક્ષાથી વધારે છે. “સંવેકપોળકૂિંતો પોÉિતો ! પોઢા જોmઢા પાસાહ વહુવા’ સંખ્યાત પ્રદેશમાં અવગાહનાવાળા પુલેથી અસં. ખ્યાત પ્રદેશમાં અવગાહનાવાળા પુલે પ્રદેશની અપેક્ષાથી વધારે છે. “ggણ गं भंते ! एगसमयदिइयाणं दुसमयट्टिइयाण य पोग्गलाण व्वयाए०' हवे શ્રી ભગવતી સૂત્ર: ૧૫ २४४
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy