________________
-પછી પછીના ધોમાં પહેલા પહેલાના સ્કંધ કરતાં પ્રદેશપણાથી વધારે પ્રદેશમાં પ્રવૃત્તિ થવાને કારણે અધિકપણું આવે છે. તેમ સમજવું. “goરિ i મતે ! રંગપરિયા પુછા’ હવે શ્રી ગૌતમસ્વામી આ સૂત્રપાઠથી પ્રભુશ્રીને એવું પૂછે છે કે-હે ભગવનું અસંખ્યાત પ્રદેશવાળા જે કહે છે. તથા જે અનંત પ્રદેશવાળા કંધો છે, આ બનેમાં કયે સ્કંધ કયા સ્કંધથી વધારે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“જો મા ! अणंतपएसिएहितो ! खवेहितों! असंखेज्जाएसिया खंधा पएसट्टयाए बया'. ગૌતમ! અનંત પ્રદેશવાળા કંધથી અસંખ્યાત પ્રદેશવાળા જે સધ છે, તે પ્રદેશપણાથી વધારે છે. જો કે વિચાર કરવામાં આવે તે પૂર્વોક્ત કથન પ્રમાણે અનંત પ્રદેશવાળા સ્કંધ જ પ્રદેશપણાથી અધિક હોવા જોઈએ. પરંત અહીંયાં છે એવું કહેલ છે, તેનું કારણ તથાવિધ વરતુને સ્વભાવ અને આ સ્વભાવથી તેનું સૂકમ પરિણમન જ હોય છે.
'एएसि णं भंते ! एगपएसोगाढाणं दुप्पएसोगाढण य पोग्गलाणं दवढयाए જરે ચહિં તો ! જ્ઞાવ વિસાહિરા વા' હવે ક્ષેત્રની અપેક્ષાથી શ્રી ગૌતમ રવામી પ્રભુશ્રીને વિનયપૂર્વક આ પ્રમાણે પૂછે છે કે-હે પરમકૃપાળુ ભગવાન જે પુદ્ગલે આકાશના એક પ્રદેશમાં રહેલા છે, તેના કરતાં આકાશના બે પ્રદેશમાં રહેલા યુદ્ધમાં કયા પુદ્ગલ દ્રવ્યાર્થપણાથી કયા પુલે કરતાં આછા છે? કયા પુદ્ગલે કયા પુદ્ગલે કરતાં વધારે છે? કયા પુદ્ગલ ક્યા પગલે કરતાં વિશેષાધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે
-गोयमा! दुप्पएसोगाढेहिंतो! पोग्गले हितो! एगपएसोगाढा पोग्गला કાટવાણ વિણેસાણિયા' હે ગૌતમ! આકાશના બે પ્રદેશોમાં અવગાઢ થયેલા પગલે કરતાં એક પ્રદેશમાં અવગાઢ થયેલા પુલ દ્રવ્યપણાથી વિશેષાધિક છે. પરમાણથી લઈને અનંત અણુ સુધીના પુદ્ગલે આકાશના બે પ્રદેશમાં અવગાઢવાળા થાય છે. “ઘgo જમેળ નિષ્ણાતોનાહિંતો ! સુણોના વારા દpયા વિસાયિ” આ પાઠથી એ સમજવું જોઈએ કે જે દ્રલે આકાશના ત્રણ પ્રદેશોમાં અવગાઢ થયેલા છે તે પુદ્રોથી આકાશના બે પ્રદેશોમાં અવગાઢ થયેલા પદ્રલે દ્રવ્યપણાથી વિશેષાધિક છે વિશેષાધિક પદથી સમધિક છે તે અર્થ લે “બમણું છે તે અર્થ લેવો નહીં.
'जाव दसपएसोगादेहितो! पोगालेहितो नवपएसोगाढा पोग्गला पट. વાઘ વિવાહિયા” યાવત્ દસ પ્રદેશમાં અવગાઢ થયેલા પુલે કરતાં સંખ્યાતપ્રદેશોમાં અવગાઢ થયેલા પુદ્ગલ દ્રવ્ય રૂપથી વધારે છે. “રોહિતો વહેતો સંવેavપણોઢા પાટા તથા વદુગા” દસ પ્રદેશમાં અવ. ગાઢ થયેલા પત્રલેથી સંખ્યાત પ્રદેશમાં અવગાઢ થયેલા પુલે દ્રવ્યપણાથી વધારે છે. “સલેકઝાલોનાહિં તો વોહિતો બસ ઝguતોળાતા જોmar
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૨૪ ૩