________________
પરંતુ અહીંયાં તે વાત નથી કેમકે અનંત પ્રદેશવાળા કંધેનું પરિણામ સૂક્ષમ હોય છે તેથી તેમાં અલ્પપણું કહ્યું છે. પર્વ દા
ટકાર્થ– gufa m મ! ઘરમigવો સ્ત્રાળ સુદgufસચાન જ ધંધા પup ચાણ રે હિંતો જદુરા” આ સૂત્રપાઠથી શ્રી ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે-હે ભગવન્ પરમાણુ પુદ્ગલે અને બે પ્રદેશવાળા સ્કધામાં પ્રદેશપણથી કોણ કેનાથી વધારે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને के छ ?-'गोयमा! परमाणुपोग्गले हितो दुप्पएसिया खंधा पएसट्टयाए बहुया' હે ગૌતમ! પરમાણુ પુદ્ગલે કરતાં બે પ્રદેશવાળા કે પ્રદેશપણાથી વધારે છે. જ્યારે દ્રવ્યપણાથી વિચારવામાં આવે તે પરમાણું પુદ્ગલમાં અને બે પરમાણું વિગેરે અવયવીમાં કોણ વધારે છે ? તે ત્યાં દ્રવ્યપણાથી પરમાણું પુદ્ગલ જ અધિક કહ્યા છે, પરંતુ અહિયાં પ્રદેશપણાથી અધિક પણાના વિચારમાં પરમાણું પુમલાથી બે પરમાણું વિગેરે અવયવી જ વધારે કહ્યા છે. તેનું તાત્પર્ય એવું છે કે-માને કે દ્રવ્યપણાથી પરમાણ ૧૦૦ સે. છે, અને બે પ્રદેશવાળા સ્કંધ ૬૦ સાઈઠ છે. તે જ્યારે પ્રદેશપણથી તેને વિચાર કરવામાં આવે તો પરમાણું તે અહિં એકસે ૧૦૦ નાએક ૧૦૦ સો જ રહેશે પરંત ૧૨૦ એકવીસ બે અણુવાળા સકધ થઈ જશે. તેથી પ્રદેશપણાના વિચારમાં બે અણુ વિગેરે સ્કંધને પરમાણુ પુદ્ગલોની અપેક્ષાથી વધારે કહ્યાં છે, “gવંggi મેળે જાવ ના પદાર્દિો! હિંતો ઉપરિયા પt ઉપવા' આ રીતે આ પાઠના ક્રમ પ્રમાણે યાવત્ નવ પ્રદેશવાળા આંધની અપેક્ષાથી દશ પ્રદેશવાળ સ્કંધ પ્રદેશપણાથી વધારે કહેલ છે. અહીંયાં યાવત શબ્દથી બે પ્રદેશવાળા સ્કંધથી લઈને આઠ પ્રદેશવાળા છે ગ્રહણ કરાયા છે. એ રીતે ત્રિપ્રદેશવાળા સ્કંધ કરતાં ચાર પ્રદેશવાળા સ્કંધ પ્રદેશ. પણાથી વધારે છે. ચાર પ્રદેશવાળા ઔધ કરતાં પાંચ પ્રદેશવાળા સ્કંધે પ્રદેશપણાથી વધારે છે, પાંચ પ્રદેશવાળા સ્કંધ કરતાં છ પ્રદેશવાળા સ્કંધ પ્રદેશપણુથી વધારે છે. છ પ્રદેશવાળા સ્કંધ કરતાં સાત ૭ પ્રદેશવાળા અંધ પ્રદેશપણાથી અધિક છે. સાત પ્રદેશવાળા સ્કર્ધા કરતાં આઠ પ્રદેશવાળા છે પ્રદેશપણાથી અધિક છે. અને આઠ પ્રદેશવાળા કંધે કરતાં નવ પ્રદેશવાળા
ધ પ્રદેશપણાથી વધારે છે, “પર્વ નગરથ પુરિયાંએજ પ્રમાણે બધે ઠેકાણે પ્રશ્ન કરીને ભવ્ય અને મુમુક્ષુ આત્માઓએ સમજી લેવું જોઈએ. જેમકેહજહંતો વહિં તો! જે જ્ઞાણિયા વધા પણચાર વાગ્યા દશ પ્રદેશેવાળા સ્કંધે કરતાં સંખ્યાત પ્રદેશવાળા જે સ્કધે છે. તે પ્રદેશપણથી વધારે છે. એ જ રીતે “હેનપણવિÉિતો! વંતિ ! સંગ પરથી ચંઘા જાથા સંખ્યાત પ્રદેશેવાળા સ્કંધ કરતાં અસંખ્યાત પ્રદેશેવાળા સ્કર્ષ પ્રદેશપણાથી વધારે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-ઉત્તરોત્તર
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૨૪ ૨