SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ નકુચ' આ રીતે આ સૂત્રપાઠના ક્રમ પ્રમાણે દશ પ્રદેશવાળા સ્કંધા કરતાં નવ પ્રદેશવાળા સ્કધા દ્રવ્યપણાથી વધારે છે, તેમ જાણવામાં આવે છે. અહીંયાં ચાવપદથી આ પાઠના સ ંગ્રહ થયા છે ।-ચાર પ્રદેશવાળા 'ધા કરતાં ત્રણ પ્રદેશવાળા સ્કંધા દ્રવ્યપણાથી વધારે અધિક સ ંખ્યાવાળા છે. પાંચ પ્રદેશવાળા સ્કંધા કરતાં ચાર પ્રદેશવાળા સ્કંધા દ્રવ્યપણાથી વધારે છે. છ પ્રદેશવાળા કા કરતાં પાંચ પ્રદેશવાળા ધા દ્રવ્યપણાથી વધારે છે. સાત પ્રદેશવાળા સ્કંધા કરતાં છ પ્રદેશવાળા સ્કંધા દ્રવ્યપણાથી વધારે છે, આઠ પ્રદેશવાળા કા કરતાં સાત પ્રદેશવાળા ધા દ્રવ્યપણાથી વધારે છે. અને નવ પ્રદેશવાળા કા કરતાં આઠ પ્રદેશવાળા સ્કંધા દ્રવ્યપણાથી વધારે છે. તથા દશ પ્રદેશેાવાળા સ્કંધા કરતાં નવ પ્રદેશવાળા રધા દ્રવ્યપણાથી વધારે છે. આ રીતે પહેલા પહેલાના અલ્પ પ્રદેશેાવાળા કધો પછી પછીના વધારે પ્રદેશેાવાળા સ્કધો કરતાં વધારે-વધારે સખ્યાવાળા હાય છે. દ્ધિનો મને ! અનિલ પુચ્છા' આ સૂત્રપાઠદ્વારા શ્રી ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે-હે ભગવન્ દસ પ્રદેશેાવાળા સ્કંધા અને સખ્યાત પ્રદેશવાળા ધામાં કયા કરૂંધે કયા સ્પા કરતાં અલ્પ છે ? કયા કયા કયા ધથી વધારે છે? કયા સ્કધા કયા ધાની ખરેખર છે ? કયા કા કાનાથી વિશેષાધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે—નોયમા ! સુન વર્ણદ્ધ તો સ્વયં'િતો સંલેન્નરવત્તિયા ધંધા જૂદુવાદ્ થચા' હું ગૌતમ ! દેશ પ્રદેશાવાળા કા કરતાં સખ્યાત પ્રદેશેાવાળા સ્કંધા દ્રવ્યપણાથી અધિક છે. કેમકે સખ્યાતના સ્થાન વધારે છે, ‘ત્તિ નું મને ! સંવેગ પુજ્જા' આ સૂત્રપાઠ દ્વારા શ્રી ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછ્યું છે કે–સખ્યાત પ્રદેશેવાળા ધેામાં અને અસ`ખ્યાત પ્રદેશેાવાળા ધામાં દ્રવ્યપણાથી કાણુ કોનાથી અધિક હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-‘નોયમા ! સંવેગ્નúહિ તો વહ્િતો અસંવેગ્ન પશ્ચિયા સુધા બટ્ટુચાણ્ વયા' હે ગૌતમ ! સખ્યાત પ્રદેશેાવાળા કધેાથી અસ’ખ્યાત પ્રદેશાવાળા સ્કંધ દ્રશ્યપણાથી વધારે છે. કેમકે-અસ‘ખ્યાતના સ્થાના પશુ અધિક હાય છે, તેથી સખ્યાત કરતાં અસંખ્યાત અધિક કહેલ છે. ત્તિ નું અસંવેગ્ન॰ પુરા' આ સૂત્રપાઠ દ્વારા શ્રી ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછ્યું છે કે-હે ભગવન્ જે પુદ્ગલ સ્કંધા અસખ્યાત પ્રદેશેાવાળા છે તેનાથી અનંત પ્રદેશાવાળા જે પુદ્ગલ ધા છે, તે શું અધિક છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! અસંખ્યાત પ્રદેશવાળા જે સ્કધા છે, તે અનંત પ્રદેશવાળા સ્કંધેથી દ્રવ્યની અપેક્ષાએ અધિક છે, અને અનંત પ્રદેશવાળા સ્કંધો અલ્પ છે, કેમકે તેઓનું તે પ્રકારનું સૂક્ષ્મ પરિણામ હાય છે. સખ્યાત પ્રદેશેાની અપેક્ષાથી જે અસખ્યાત પ્રદેશવાળા ધામાં અધિકપણું કહ્યું છે, તેનું કારણુ સ્થાનનું અધિકપણુ` છે. શ્રી ભગવતી સૂત્ર : ૧૫ ૨૪૧
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy