________________
પરમાણુપુદ્ગલકે અલ્પબહુ–કાનિરૂપણ
હવે શ્રી ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે-“ggણ મને ! . માણુ પુઢાળ તુવરાળ વૈધાળ” હે ભગવન્ પરમાણુ પુદગલો અને બે પ્રદેશવાળા સ્કંધમાં “વદૂચા” દ્રવ્યપણાથી “યે દહિંતો વા, જાવા વા, તુરઝા વા, વિરેસાણિયા વા કયા પુદ્ગલે કયા પુગલે કરતાં અલ્પ છે? કયા પુદ્ગલે કયા પુદ્ગલની બરોબર છે? અને કયા પુદ્ગલે કયા પુરથી વિશેષાધિક છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે'गोयमा! दुप्पएसिए हितो खंधेहितो परमाणुपोग्गला व्वदयाए बहुगा' है ગૌતમ! બે પ્રદેશવાળા સ્કંધોથી પરમાણુ પુદ્ગલ દ્રવ્યપણાથી વધારે છે. કેમકે પરમાણુ પુદગલ રૂપ અવયવ સૂક્ષ્મ હોય છે. અને એક હોય છે. તથા બે પ્રદેશ વિગેરે સ્કંધ પરમાણુ પુદ્ગલોની અપેક્ષાથી સ્થૂલ હોય છે. તે કારણથી તેઓ અપ છે. તથા અવયવી વ્યાપ્ય હોય છે, અને અવયવવ્યાપક હોય છે, એથી પણ વ્યાપ્ય કરતાં વ્યાપકનું અધિકપણું સ્વાભાવિક હોય છે. જેથી એ માનવું પડે છે કે-બે પરમાણું વિગેરે અવયવિાની અપેક્ષાથી પર. માણુ અવયવ વધારે છે. અને તેના કરતાં બે પરમાણુ વિગેરે અવયવી અલ્પ છેડા છે. તથા બીજા જે અવયવી છે, તેઓ સ્થૂલ હોવાથી અથવા વસ્તુસ્વભાવથી સ્તક-અલ્પ છે. - હવે શ્રી ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે-“gg ળે અંતે ! સુugરિવાળે તિજરિયાળ ૨ ધંધા રવpચાર ઘરે #હિં તો વા' હે પરમ દયાળુ ભગવન આ બે પ્રદેશવાળા સ્કંધે અને ત્રણ પ્રદેશવાળા સ્કધમાં દ્રવ્યપણાથી ક કંધ કયા સ્કધની અપેક્ષાથી બહુ–સંખ્યાત છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-જયમા !” હે ગૌતમ! “
તિપણિgફતો હતો સુવણલિયા વંધા સૂવથાણ વદૂચા” ત્રણ પ્રદેશવાળા સ્કન્ધ કરતાં બે પ્રદેશવાળા ક દ્રવ્યપણાથી વધારે સંખ્યાવાળા છે, આ રીતે પહેલા પહેલાના કંધ કરતાં પછી પછીના કંધે અ૫–ડા છે. અને પૂર્વ પૂર્વના કંધે વધારે छ. 'एवं एएणं गमएणं जाव दसपएसिएहितो खंधेहितो नवपएसिया खंधा
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૨૪ ૦