SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ શુ' સખ્યાત છે? અથવા અસખ્યાત છે? અથવા અનંત છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-‘વ' જેવ' હે ગૌતમ ! એક આકાશ પ્રદેશમાં રહેલા પુદ્ગલા પરમાણુ પુદ્ગલની જેમ સખ્યાત નથી અસંખ્યાત પણ નથી પર’તુ અન’ત છે. ‘વ' જ્ઞવ અસંલેખવÇોવાઢા' એજ પ્રમાણે યાવત્ એ પ્રદેશવાળા સ્કંધથી લઇને આકાશના અસ’ખ્યાત પ્રદેશે!માં રહેલા જે પુગલે છે, તેએ પણ અનંત છે. સંખ્યાત અથવા અસંખ્યાત નથી. અહીંયા યાવત્પદથી એ પ્રદેશવાળા સ્કંધથી લઈને સખ્યાત પ્રદેશામાં અવગાઢ થયેલા પુદ્ગલે ગ્રહણ કરાયા છે. હવે શ્રી ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે-‘ભ્રમદ્રાનું મળે ! પોછા મિ સંલગ્ન' હે ભગવન એક સમયની સ્થિતિવાળા પુદ્ગલેા શુ સખ્યાત છે? અથવા અસ`ખ્યાત છે? અથવા અનંત છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-‘ત્ત્વ એવ’ એક પ્રદેશમાં અવગાઢ પુદ્ગલેા પ્રમાણે એક સમયની સ્થિતિવાળા જે પુદ્ગલા છે, તેએ પણ અનત છે. સંખ્યાત અથવા અસ ંખ્યાત નથી. ‘વ' ગાય સંવેગ્નલમટ્રિચા' એજ પ્રમાણે એક સમયની સ્થિતિવાળા પુદ્ગલેા પ્રમાણે-બે સમયની સ્થિતિવાળા પુદ્ગલાથી લઈને અસંખ્યાત સમયની સ્થિતિવાળા જે પુદ્દગલે છે, તેએ પણ અનત છે, સંખ્યાત અથવા અસંખ્યાત નથી. અહીયાં યાવપદથી એ સમયની સ્થિતિવાળા પુદ્ગલેાથી લઈને સખ્યાત સમયની સ્થિતિવાળા પુદ્ગલે! ગ્રહણુ કરાયા છે. ફરીથી શ્રી ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે-‘Tકુળ (જીનળ મતે ! પોળØાદિ' સંવેજ્ઞા॰' હે ભગવન્ જે પુદ્ગલા એકગુણુ કાળા વણુ વાળા છે, તેઓ શું સખ્યાત છે ? અથવા અસંખ્યાત છે ? અથવા અનંત છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-‘ત્વમેવ' હું ગૌતમ ! એક સમયની સ્થિતિવાળા પુગલના કથન પ્રમાણે જ એક ગુણુ કાળા વણુ વાળા જે પુદ્ગલેા છે, તેઓ અનંત છે, સખ્યાત અથવા અસંખ્યાત નથી. ‘વ જ્ઞાત્ર અગતનુળા કાળા' એક ગુણુ કાળા વર્ણવાળા પુદ્ગલના કથન પ્રમાણે એ ગુણુ કાળા વણુ વાળા પુદ્ગલાથી લઈને અનંત ગુણુ કાળા વણુ વાળા પુદ્ગલા પણ સખ્યાત નથી, અને અસખ્યાત પણ નથી, પરંતુ અન'ત છે. અહીયાં યાવપદથી એ ગુણુ કાળા વણુ વાળા પુદ્ગલાથી લઈને અસખ્યાતગણા કાળા વણુ વાળા પુદ્ગલેને ગ્રહણ કરવામાં આવેલ છે. ‘વ અવક્ષેન્ના વિ અન્ન, ગંધ, રસ, હ્રાસા બેચવા, નાય અગતનુળહુત્તિ' એજ પ્રમાણે બાકીના વ, ગંધ, રસ અને સ્પર્શના સંબધમાં ચાવત્ અનંત ગુણુ રૂક્ષ સ્પર્શી સુધી સમજવું, શ્રી ભગવતી સૂત્ર : ૧૫ ૨૩૯
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy