SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ પન્નક નારક હાય છે, તેએ સર્વાશથી સકંપ હાય છે.કેમકે વિગ્રહગતિ સમાપનક નારક કેન્દુકની ગતિથી ઉત્પત્તિ સ્થાનમાં જાય છે. ત્તસ્થ ળ ને તે વિમ્બલમાનન્તજારેનં ચન્નેયા' અવિગ્રહ ગતિ સમાપનક એજ નારકા અહીયાં વિવક્ષિત થયા છે કે જે નારકોમાં જ અવસ્થિત હાય છે, કેમકે-તે નારકાના શરીરશમાં વિદ્યમાન હાવા છતાં પણ મારણાન્તિક સમુદ્ધાત દ્વારા ઈલિકાગતિથી ઉત્પત્તિસ્થાનના અશતઃ સ્પશ કરે છે, તેથી તે દેશથી સપ ડાય છે. અથવા પેાતાના ક્ષેત્રમાં રહેલા જીવા પેાતાના હાથપગ વિગેરે અવયવાને ચલાવવા રૂપ ક્રિયા દ્વારા સકરૂપ હોય છે. કેમકે આ રીતે તેમાં દેશથી સકપપણુ હોય છે. સર્વાશથી નહીં લે તેનટ્રેળ ગાય સવ્વથા વિ' તે કારણથી હું ગૌતમ! મેં એવું કહ્યું છે કે-નૈરિયકા દેશથી પણ સંપ હાય છે, અને સર્વાંશથી પણ સકપ હાય છે. ‘'જ્ઞાન તેમળિયા' નારકાની જેમજ યાવત્ વૈમાનિકે પણ દેશથી પશુ સંપ હાય છે.અને સર્વોશથી પણ સકપ હોય છે. આ વિષયમાં યુક્તિપૂર્વકનું કથન નારકાના પ્રકરણમાં જે પ્રમાણે કહેલ છે, એજ પ્રમાણે અહીયાં પણ સમજવું જોઇએ. સ્પા આ પહેલાના પ્રકરણમાં જીવના સંબંધમાં કથન કરેલ છે. હવે સૂત્રકાર અજીવના સંબંધમાં કથન કરે છે-‘વરમાળુષોનાનું મંતે! સિલેખા' ઇત્યાદિ પરમાણુપુદ્ગલ કા સંખ્યત્વ આદિ કા નિરૂપણ ટીકા — સૂત્રપાઠ દ્વારા શ્રી ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવુ' પૂછ્યુ છે કે-પશ્માનુજોયાજાળ મંતે !' ભગવત્ પરમાણુ પુદ્ગલ ‘ત્રિ... સંવેગા, અસંવૈજ્ઞા, અનંતા' સંખ્યાત છે? અસંખ્યાત છે? અથવા અનંત છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમરવામીને કહે છે કે-નોયમા! નો સંલેન્ના, નો અસંવેજ્ઞા, બળતા' હું ગૌતમ ! પરમાણુ પુદ્ગલ સખ્યાત નથી અસ ખ્યાત પશુ નથી, પરંતુ અનંત છે. ‘શ્ર્વ નાવ છળતવલિયા વષા એજ પ્રમાણે યાવત અન’ત પ્રદેશેાવાળા જે કધા છે, તે પણ અન`ત જ છે આ પ્રમાણે એ પ્રદેશવાળા ધાથી લઈ ને અનંત પ્રદેશવાળા સ્કંધા સંખ્યાત નથી. તેમ અસ ંખ્યાત પણ નથી. પરંતુ અનંત જ છે. હવે શ્રી ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે-‘।પોવાઢાળ અંતે!” હે ભગવન્ એક આકાશ પ્રદેશમાં અવગાહ-અવસ્થિત-રહેલા પુગલે શ્રી ભગવતી સૂત્ર : ૧૫ ૨૩૮
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy