________________
શેલેશી અવસ્થા પ્રાપ્ત સંસાર સમાપન્નક અને બીજા શૈલેશી અવસ્થા અપ્રાપ્ત સંસાર સમાપન્નક “તલ્થ i ? તે તેહિ દિનના તે વિરેચા’ જે શેલેશી પ્રતિપન્નક છે, તે નિષ્કપ હોય છે, કેમકે-મોક્ષગમનના સમય પહેલાં શિલેશીને પ્રાપ્ત થઈ જાય છે. તેઓને બધા પ્રકારથી ચેગને નિરોધ થઈ જાય છે. જેથી સ્વભાવથી તેઓ ચલન વિનાના થઈ જાય છે, “ત્તથ તે અહિ વિના તે i સેવા અને શિલેશીને પ્રાપ્ત થયા નથી દેતા તેઓ સકંપ હોય છે. હવે ફરીથી શ્રી ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે – તે મરે! વિરેચા વેચા' હે ભગવન અશલેશી પ્રાપ્ત જીવ એકદેશથી સકંપ હોય છે ? અથવા સર્વદેશથી સકંપ હેાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“ોચમા ! વેચા કર વિ” હે ગૌતમ! તેઓ એકદેશથી પણ સકંપ હોય છે, અને સર્વદેશથી પણ સકપ હોય છે. તેનું કારણ એવું છે કે-જે જીવ ઈલિકા ગતિથી ઉત્પત્તિ સ્થાનમાં જાય છે, તેઓ દેશતઃ સકપ હેય છે કેમકે-પૂર્વ શરીરમાં રહેલ અંશ ગતિકિયા વગરને હોય છે. અને જે કંટકની ગતિથી ઉત્પત્તિસ્થાનમાં જાય છે, તેઓ સર્વદેશથી સકંપ હોય છે. કેમકે-તેમની ગતિક્રિયા સર્વપ્રકારવાળી હોય છે. અને તેoળે જાવ નિરા િઆ કારણથી હે ગૌતમ ! મેં એવું કહ્યું છે કે-જીવ સકંપ પણ હોય છે, અને નિષ્કપ પણ હોય છે.
હવે શ્રી ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે–અનેરા બં મરે ! જિં સેવા સદા હે ભગવન નરયિકે શું એકદેશથી સકંપ હોય છે ? કે સર્વદેશથી સકંપ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે-“ોથwr! હે ગૌતમ ! નરયિક એકદેશથી પણ સકંપ હોય છે. અને સર્વદેશથી પણ સકંપ હોય છે. ફરીથી શ્રી ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે-રે દેશ
pi ઝાર સરવેયા વિ” હે ભગવન આપ એવું શા કારણથી કહે છે કે
રયિક એકદેશથી પણ સકંપ હોય છે? અને સર્વદેશથી પણ સકંપ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“જોયar! રૂચા સુવિr Tઝરા” હે ગૌતમ! નરયિકે બે પ્રકારના હોય છે તે જ તે બે પ્રકારે આ પ્રમાણે છે. “વિજાપુરમાવના ૨ ૩ વરાહામાસના ૨' વિગ્રહ ગતિ સમાપનક અને અવિગ્રહ ગતિ સમાપનક મરીને જે વિગ્રહ ગતિથી ઉત્પત્તિસ્થાનમાં જાય છે, તે વિગ્રહ ગતિ સમાપનક કહેવાય છે. આ વિગ્રહ ગતિ સમાપન્નક નારક કબ્દક ગતિથી ઉત્પત્તિસ્થાનમાં જ્યારે જાય છે, ત્યારે તેઓ સવમથી ત્યાં ઉત્પન્ન થાય છે. તેથી તેઓ સર્વદેશથી સકંપ હોય છે. અને અવિગ્રહ ગતિ સમાપનક નારક છે, તે વિગ્રહગતિ વિનાના હોય છે. અવિગ્રહ ગતિ સમાપનક નારક જગતિવાળા અને અવથિત એમ બે પ્રકારના હોય છે. ત્તરથ i ? તે વિરાળરૂમાવના તે í સા ’ તેમાં જે વિગ્રહ ગતિ સમા
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૨ ૩૭