________________
અને નિષ્કપ ચલનસ્વભાવ વિનાના પણ્ હાય છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે—‘પોયમા! નીવાતુવિજ્ઞાપન્નત્તા' હૈ ગૌતમ ! જીવે એ પ્રકારના કહ્યા છે. તન્ના' તે આ પ્રમાણે છે. સંઘભ્રમાયન્સના ચ અસંજ્ઞા નમાવનના ચ' સ’સારસમાપનક સંસારી અને અસ'સારસમાપન્નસ'સારથી છૂટેલ-મુક્ત ‘તત્વ ળ ને તે અસંસારસમાવનના મેળ ખ્રિદ્ધા' આમાં જે અસસાર સમાપનક છે તે સિદ્ધ છે. ‘વિદ્યાળ દુવિદ્દા પન્નશા' આ સિદ્ધ પણ એ પ્રકારના કહ્યા છે. તે જ્ઞા' તે ‘નંતસિંઢા ચપરંથ્રિદ્ધા ચ’ એક અન"તર સિદ્ધ અને ખીજા પર પર સિદ્ધ, જે જીવ સિદ્ધ પણાના પ્રથમ સમયમાં રહે છે, તે અનંતર સિદ્ધ છે. આ અનંતર સિદ્ધ સકપ-સેજ હાય છે. તેનું કારણ એવું છે કે-સિદ્ધિમાં ગમન કરવાના સમય અને સિદ્ધપણું પ્રાપ્ત કરવાના સમય એક જ છે. જેથી સિદ્ધિમાં ગમન કરવાના સમયમાં ગતિક્રિયા હાવાથી તેને સંપ કહેલ છે. તથા જે પરંપર સિદ્ધ છે. તેએ નિષ્કપ છે. આ પરપર સિદ્ધ સિદ્ધિ પ્રાપ્તિના એ વિગેરે સમયવતી` હૈાય છે. એજ વાત સૂત્રકાર આગળના સૂત્રપાઠથી પુષ્ટ કરે છે. ‘તત્વ નને તે પરંપત્તિજ્જા તે ળ નિરેચા તથ ગ ને તે અળસનિદ્ધા તે ળ તૈયા' હવે શ્રી ગૌતમસ્વામી ફરીથી પ્રભુશ્રીને એવુ‘ પૂછે છે કે-તેનું અંતે ! દિ' તેણેચા સવેચા' હે ભગવન્ જે અન ́તર સિદ્ધ સંપ કહ્યા છે, તે શું ? એક દેશથી સપ હોય છે ? અથવા સ દેશથી સકંપ હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોયમા! જો તૈસેવા સન્વેયા' હું ગૌતમ ! તે અનંતર સિદ્ધ એકદેશથી સક’૫ હેાતા નથી પરંતુ સદેશથી સકપ હાય છે. કેમકે સિદ્ધ સ પ્રકારે સિદ્ધિ ગતિમાં ગમન કરે છે. અશતઃ કરતા નથી,
‘તત્ત્વ ળ ને તે સંસારસમાયન્સના તે યુવિા પત્તા' જે જીવ સ’સાર સમા પન્ના હાય છે, તે એ પ્રકારના કહ્યા છે, ત` હા' તે આ પ્રમાણે છે, એક
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૨૩૬