________________
શરીર કે પ્રકારોં કા નિરૂપણ
આ ચોથા સૂત્રમાં “પીરાવણે પદુદા” એ પ્રમાણે કહ્યું છે. એ શરીરના પ્રસ્તાવથી હવે સૂત્રકાર શરીરનું નિરૂપણ કરે છે. “૬ મા થી નવા પુનત્તા’ ઈત્યાદિ
ટીકાશ્રીગૌતમ સ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું છે કે જે મરે! રીજા પન્ના ” હે ભગવદ્ શરીરે કેટલા પ્રકારના કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“ચના! પંર સરી પત્તા ” હે ગૌતમ! શરીર પાંચ પ્રકારના કહ્યા છે. “a” sફા” તે આ પ્રમાણે છે. “મોરાઢિ ના જHE'
ઔદારિક યાવત્ કાર્પણ અહીંયાં યાવત પદથી વૈક્રિય આહારક, તેજસ એ ત્રણે શરીરે ગ્રહણ કરાયા છે. ‘uથ સપનું નિરાકરેને માળિચવું ઘણા geત્તા અહીંયાં પ્રજ્ઞાપના સૂત્રના શરીરપદમાં કહ્યા પ્રમાણે તે સઘળું કથન કહેવું જોઈએ. પ્રજ્ઞાપના સૂત્રનું શરીરપદ ૧૨ બારમું પદ છે. તે આ પ્રમાણે છે – જોરાણે મં! ફરી વનરા?” જોય! તો શરીર ના રં ગઠ્ઠા દિવા, તેથg, ઋણ ' ઈત્યાદિ ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું કે-હે ભગવન નિરયિકોના કેટલા શરીરે કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રીએ શ્રી ગૌતમસ્વામીને સંબોધિત કરીને એવું કહ્યું કે હે ગૌતમ! રયિકેને ત્રણ શરીરે હોય છે. તે આ પ્રમાણે છે. વૈક્રિય, તૈજસ અને કામણ અહીંયાં આ કથન સંક્ષેપથી કહેલ છે. વિશેષ જીજ્ઞાસુઓએ પ્રજ્ઞાપના સૂત્રનું બારમું પદ જેવું જોઈએ, શરીરવાળા ચલન સ્વભાવવાળા હોય છે. જેથી શ્રી ગૌતમસ્વામી સામાન્યપણુથી છના ચલન વિગેરે સ્વભાવને લઈને આ પ્રમાણે પ્રશ્ન કરે છે “ીવાળું મંતે! રેચા નિરવા” હે ભગવાન જીવ સકંપ-કંપવાળા હોય છે? કે કંપ વિનાના હોય છે? સેજ શબ્દને અર્થ સકંપ એ પ્રમાણે છે. અને નિરજ શબ્દનો અર્થ નિષ્કપ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“જોયમાં ” હે ગૌતમ! “જીવા રેચા ર નિયા વિ જીવ સકંપ પણ હોય છે. અને નિષ્કપ પણ હોય છે. અર્થાત્ જીવ ચલન ૨વભાવવાળે પણ હોય છે અને ચલન સ્વભાવ વિનાને પણ હોય છે.
ફરીથી શ્રી ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે- ળદૃશં મંતે ! gવ યુદવા નવા સેવા ફિ વિરેચા વિ' હે કરૂણાનિધે ભગવદ્ એવું આપ શા કારણથી કહે છે કે-જીવ સકંપ-ચલન સ્વભાવવાળા પણ હોય છે,
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૨ ૩૫