SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ હવે ગૌતમસ્વામી અનેક જીવોને આશ્રય કરીને પ્રભુશ્રીને એવું પૂછે છે કે-નીવા મને ! દેવઢનાનપ નહિં પુછા” હે ભગવદ્ સઘળા જ કેવળજ્ઞાનના પર્યાય દ્વારા શું કૃતયુગ્મ રૂપ હોય છે? અથવા ચૅજ રૂપ હોય છે? અથવા દ્વાપરયુગ્મ રૂપ હોય છે? અથવા કલ્યાજ રૂપ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે–“નોરમા ! બોઘારણેf વિ વિાળા વિ જગુમ તો તે ગોળા, નો સાવરક્રમા નો વઢિયા” સામાન્યપણાથી પણ અને વિશેષપણાથી પણ કેવળજ્ઞાનના પર્યા દ્વારા સઘળા જી કૃતયુગ્મ રૂપ હોય છે. કેમકે કેવળ જ્ઞાનના પર્યાયે સદા અનંત અને અનવસ્થિત હોય છે. તેથી તેઓ ગેજ રૂપ અથવા દ્વાપરયુગ્મ અથવા કલ્યોજ રૂપ હેતા નથી. પૂર્વ મઘુરક્ષા વિ રિદ્ધા વિ' એજ પ્રમાણે મનુષ્ય અને સિદ્ધો પણ કેવળજ્ઞાનના પર્યાયેથી કૃતયુગ્મ રૂપ જ હોય છે. એજ વિગેરે હોતા નથી. “જીવે m મંરે ! મરૂ ગાળવઝવે હું દિ ગુખે.” આ સૂત્ર દ્વારા શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું છે કેહે ભગવન એક જીવ મતિઅજ્ઞાનના પર્યાય દ્વારા શું કૃતયુગ્મ રૂપ હોય છે? અથવા જ રૂપ હોય છે અથવા દ્વાપરયુગ્મ રૂપ હોય છે? અથવા કાજ રૂપ હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “જ્ઞા શામળિયો નાવડાવેહિં તવ રો ટૂંદના' હે ગૌતમ ! જે પ્રમાણે આભિનિબધિજ્ઞાન પર્યા દ્વારા એક જીવના સંબંધમાં અને અનેક જીના વિષયમાં કૃયુમ વિગેરે રૂપ હેવ ના સંબંધમાં બે દંડકે એક વચન અને બહુવચનને આશ્રય લઈને કહેલ છે, એ જ પ્રમાણે મતિ અજ્ઞાન પર્યાય દ્વારા એક જીવના વિષયમાં અને અનેક જીના વિષયમાં કૃયુમાદિ રૂપ હોવાના સંબંધમાં બે દંડકે કહેવા જોઈએ. “ga jય અરનાવ નહિં જવ' એજ પ્રમાણે શ્રતઅજ્ઞાનના પર્યાય દ્વારે પણ જીવન એક વચન અને બહુવચનને આશ્રય લઈને બે દંડ કહેવા જોઈએ. “ વર્માનાનપદુ વિ' એજ પ્રમાણે વિસંગજ્ઞાનના પર્યાય દ્વારા પણ એકવચન અને બહુવચનને આશ્રય લઈને જીવ સંબંધી બે દંડકે કહેવા જોઈએ. “પરં વાંસના અજવાળ દિન સંસળવદિ વિ' એજ પ્રમાણે ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન સંબંધી પર્યા દ્વારા પણ એકવચન અને બહુવચનથી જીવ સંબંધી બે દંડકે કહેવા જોઈએ. નવરં કારણ ગથિ તું માળિયાવ' વિશેષપણું એજ છે કે-જે જીવ રાશિને જે જ્ઞાન હોય તે જ તેને કહેવું જોઈએ. અર્થાત્ જે જીવને વિર્ભાગજ્ઞાન હોય તેના પ્રતિ તે વિસંગજ્ઞાનના પર્યાયે દ્વારા જ તે જીવને એકપણું અને અનેકપણાથી બે દંડકે કહેવા જોઈએ. તેનાથી ભિન્ન દંડક કહેવા નહીં'. “વલનપજ્ઞહિં ગઠ્ઠા વાળપ હું' જે પ્રમાણે કેવળજ્ઞાનના પર્યાયે દ્વારા જીમાં કૃતયુગ્મપણું કહ્યું છે, ઐજાદિપણું કહ્યું નથી. કેમકે કેવળજ્ઞાન અનંત છે. અને અવસ્થિત હોય છે. એ જ પ્રમાણે કેવળદર્શનના પર્યાય અo ૨૦૦ દ્વારા પણ જેને કૃતયુગ્મપણું જ હોય છે. જાદિપણું હેતું નથી. તેમ સમજવું જોઈએ કેમકે કેવળદર્શન પણ અનંત અને અવસ્થિત હોય છે. માસૂ૦૪ શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ૨ ૩૪
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy