SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ પણ હોય છે. કેઈવાર દ્વાપરયુગ્મ રાશિ રૂપ પણ હોય છે, અને કોઈવાર કોજ રાશિ રૂપ પણ હોય છે. તથા વિધાનદેશથી પણ આભિનિધિક જ્ઞાનના પર્યાય દ્વારા કૃતયુગ્મ રૂપ પણ હોય છે, અને યાવત્ કાજ શિ રૂપ પણ હોય છે. અહીંયાં જે “એક ઈદ્રિયવાળા જીવોને છોડીને એ પ્રમાણે કહેલ છે, તેનું કારણ એવું છે કે–તેઓને સમ્યક્ત્વ હેતું નથી, તેથી સમ્ય. કૂવના અભાવમાં તેમનું જ્ઞાન આભિનિબેધિક જ્ઞાન રૂપ હેતું નથી, અને તેનાં અભાવમાં તેની પર્યાને લઈને તેમાં કૃતયુગ્મ વિગેરે હતા નથી. “gi સુચનાળા નહિં વિ’ આજ પ્રમાણે શ્રુતજ્ઞાનના પર્યાય દ્વારા પણ જીવને સામાન્યપણાથી કોઈવાર કૃતયુગ્મ વિગેરેપણું હોય છે. અને કેઈવાર યાવત કલ્યાજ રૂપ પણું પણ હોય છે. તથા વિધાનાદેશથી પણ તેમાં એ પ્રમાણે જ હોય છે. “શોહિનાનકવે િવિ ઇવં રેવ” અવધિજ્ઞાનની જે પર્યા છે. તેના દ્વારા પણ સઘળા જ સામાન્યપણાથી કેાઈવાર કૃતયુગ્મ રૂપ હોય છે. અને કઈવાર કલ્યાજ રૂપ હોય છે. તથા વિધાનાદેશથી વિશેષની અપેક્ષાથી તેઓ અવધિજ્ઞાનની પર્યાય દ્વારા કૃતયુગ્મ રાશિ રૂપ પણ હોય છે. યાવત કજ રાશિ રૂપ પણ હોય છે. “નવ વિનર્જિરિયાણં નથિ મહિના” કેવળ વિકલેન્દ્રિયને અવધિજ્ઞાન હેતું નથી. ‘મળવઝવના વિ gવમેવ જે પ્રમાણે અવધિજ્ઞાનના પર્યાય દ્વારા જીવ કૃતયુ માદિ રૂપ હોય છે, એ જ પ્રમાણે તે મન:પર્ધવજ્ઞાનની પર્યાયે દ્વારા પણ સામાન્યપણાથી કોઈવાર કૃતયુગ્મ રૂપ હેય છે, યાવત કોઈવાર કાજ રૂપ હોય છે. “નાદ' નવા i મgrgrળ છે વિશેષપણુ કેવળ એજ છે કે--મનુષ્ય જીવને જ મન:પર્યવસાન હોય છે. “વેલાળ નરિય' બાકીના જીવને મન પર્યાવજ્ઞાન હેતું નથી. “જીવે મતે ! દેવઢનાપાવે લઇ ગુમે પુઠ્ઠા’ હે ભગવન જીવ કેવળજ્ઞાનના પર્યાય દ્વારા કયુગ્મ રૂપ હોય છે ? અથવા વ્યાજ રૂપ હોય છે? અથવા દ્વાપરયુમ રૂપ હોય છે અથવા કાજ રૂપ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે-રોમા ! ગુખે, તો તેને, નો હાવરકુબે નો દ૪િઓ હે ગૌતમ! કેવળજ્ઞાનના પર્યાય દ્વારા જીવ કૃતયુગ્મ રાશિ રૂપ હોય છે. પરંતુ તે જ રૂ૫ હેતે નથી. દ્વાપરયુગ્મ રૂપ પણ હેતે નથી તથા કાજ ૩૫ પણ હેત નથી. કેમકે-કેવળજ્ઞાનના પર્યાયાનું અનંતપણું હોય છે, જેથી તેના પર્યાય દ્વારા જીવ કૃતયુમરાશિ રૂપ જ હોય છે, અહીંયાં જે કેવળ જ્ઞાનના પર્યાયે કહ્યા છે, તે વિભાગ વિનાના પ્રતિકેદ રૂપ જ હોય છે. તેના વિશેષ રૂપ હેતા નથી, કેમકે કેવળજ્ઞાન એક જ રૂપ હોય છે, “gવું મારે િવ હિ વિ એ જ પ્રમાણે મનુષ્ય અને સિદ્ધ એ બને પણ કેવળજ્ઞાનના પર્યાય દ્વારા કૃતયુમ રૂપ જ હોય છે. ચૅજ વિગેરે રૂપ હોતા નથી. શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ૨ ૩ ૩
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy