SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રપાઠથી શ્રીગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે-હે ભગવન જીવના આભિ નિબોષિક જ્ઞાનપર્યાય શું કૃતયુગ્મ રાશિરૂપ છે? અથવા જરાશિ રૂપ છે? અથવા દ્વાપરયુગ્મરાશિ રૂપ છે? અથવા કલ્યજરાશિ રૂ૫ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે જોયા! ઘર વાગ્યે કાર સિરા જિઓગે? હે ગૌતમ! જીવના આભિનિબેધિક જ્ઞાન પર્યાય કઈવાર કૃતયુગ્મ રાશિ રૂપ પણ હોય છે, અને કોઈવાર યાવત્ કજરાશિ રૂપ પણ હોય છે. આવરણના ક્ષોપશમની વિચિત્રતાથી આભિનિબંધિક જ્ઞાનની વિશેષતાઓ અને અભિનિબાધિક જ્ઞાનના જ જે સૂફમ નિવિભાજ્ય અંશે છે, તેજ આભિનિબંધિક જ્ઞાનની પર્યાય કહેલ છે. આ પર્યાયે અનંત હોય છે, પરંતુ આ પર્યામાં અનંતપણું હોવા છતાં પણ આમાં ક્ષયે પશમની વિચિત્રતાથી અનંતપાર્ગ રહેલ છે. તેથી જુદા જુદા સમયના આશ્રયથી તેમાં ચારે રાશી પણું રહે છે, “પ fiાવને જ્ઞાવ માnિg” આજ પ્રમાણે એક ઈન્દ્રિય- ૪૦ ૧૧ વાળા જીવને છોડીને યાવત વૈમાનિક જીવ સુધીના આભિનિબોધિક જ્ઞાનના પર્યામાં ચારે રાશિપણું સમજવું, અહીંયાં એક ઈન્દ્રિયવાળા જીવને છોડવા સંબંધી જે કથન છે, તેનું કારણ એ છે કે એક ઈન્દ્રિયવાળા જીવને સમ્યકૃત્વ ન હોવાથી તેઓને આમિનિબે ધિક જ્ઞાન થતું નથી. વવા મેતે ! શામળિયોહિચાડના વેહિં પુછા” આ સૂત્રપાઠથી શ્રીગૌતમ સ્વામી બે અનેક જીને–આમિનિબે ધિક જ્ઞાનના પર્યાયમાં ચારે રાશીપણું હોવાના સંબંધમાં પ્રશ્ન કર્યો છે. અર્થાત્ હે ભગવન સઘળા જી આભિનિં. બેધિક જ્ઞાનના પર્યાયે દ્વારા શું કૃતયુગ્મ રાશિરૂપ છે? અથવા જ રાશિ રૂપ છે અથવા દ્વાપરયુગ્મ રાશિ રૂપ છે? અથવા કલ્યાજ રાશિ રૂપ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-૧mોચના ! હે ગતમ! “વારેo ઘાદેશથી–સામાન્યપણુથી તેઓ આભિનિબેધિક જ્ઞાનની પર્યાયે દ્વારા કોઈ વાર “ગુણા' કુતયુગ્મ રાશિ રૂપ પણ હોય છે, “વાવ વિર #ઢિશો? અને કેઈવાર તેઓ યાવત્ કાજ રાશિ રૂપ પણ હોય છે, અનેકાણામાં સઘળા ના સઘળા આભિનિબંધિક જ્ઞાનના પર્યાને મેળવવાથી તે પર્યા સામાન્યપણથી જુદા જુદા કાળની અપેક્ષાથી ચારે રાશી રૂપ હોય છે, કેમકે પશમના વિચિત્રપણાથી તે પર્યાયે અનંત હોય છે. પણ આ અનંતપણે તેઓમાં રહેતું નથી કેમકે તે આવરણના ક્ષયપશમની વિચિત્રતાવાળા હોય છે. તેથી અનવસ્થિત છે. “વહાલા” વિશેષ જ્ઞાનની અપેક્ષાથી “જાના કાર ઢિશોના વિ જીવના જ્ઞાનપર્યાયે એક કાળમાં કૃતયુગ્મ રૂપ પણ હોય છે. યાવત કાજ રૂપ પણ હોય છે. “ga gfitવાના જાવ માળિયા' સામાન્ય જીવન કથન પ્રમાણે જ એક ઈન્દ્રિયવાળાને છેડીને યાવતું મા નિક સુધીના સઘળા જ આમિનિબેધિક જ્ઞાનના પર્યાય દ્વારા સામાન્યપણાથી કઈવાર કૃતયુગ્મ રાશિ રૂપ પણ હોય છે. કેઈવાર જ રાશિ રૂપ શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ૨ ૩ ૨
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy