________________
અપેક્ષાથી તે સામાન્યપણાથી કોઈવાર કૃતયુગ્મ રૂપ પણ છે, યાવતુ કેાઈવાર કન્યેાજ રૂપ પણ છે, આ પ્રમાણેના વિચારમાં શરીર વિશેષ આત્માનું' જ બ્રહ્મણ થાય છે. તેથી શરીર, વર્ણની અપેક્ષાથી પાંચામાં કેઇવાર ચારે પ્રકાર પણ હાય છે, ‘વિજ્ઞાનાવેલાં કનુમા વાવ જિયોના વિ' વિધાનાદેશથી ભિન્નપણાથી શરીર પ્રદેશાની અપેક્ષાથી-વણું પર્યાયેાથી મૃતયુગ્મપણુ હોય છે. થાવત્ કલ્યાજ રૂપ પણું હાય છે. ‘છ્યું લાવ વેમાળિયા' સામાન્ય જીવના કથન પ્રમાણે નારકાથી આરંભીને વૈમાનિક સુધીના જીયેા સંબધી કૃષ્ણવર્ણ પર્યાય અમૂત જીવપ્રદેશેાની અપેક્ષાથી સામાન્ય વિશેષને લઇને પણ કૃતયુગ્મ રૂપ નથી. અને યાવત્ લ્યેાજ રૂપ પણ નથી. પરંતુ શરીર પ્રદેશેાની અપે સાથી જ્યારે શરીરવાળા જીવનું ગ્રતુણ થાય છે. ત્યારે તે વિચારથી સામાન્ય અને વિશેષ જીવની અપેક્ષાથી તેઓ કૃતયુગ્મરૂપ પણ હેાય છે. અને યાવત્ કલ્પેાજ રૂપ પણ હોય છે. ‘z' સીઝનવષ્નવૈદિ' ટૂંકો માળિયજ્જો સ પુરુત્તેi' એજ પ્રમાણે જીવના એકવચન અને બહુવચનને આશ્રય લઇને નીલવર્ણ પર્યાયાના દડક પણુ સમજી લેવા. જે પ્રમાણે પહેલાં નીલવર્ણ પર્યાયાના દડક કહ્યો છે. અર્થાત્ શ્રી ગૌતમસ્વામીએ જ્યારે પ્રભુશ્રીને એવુ પૂછ્યું' કે−હે ભગવન્ સઘળા અગર એક જીવ સ`બધી નીલવણું પર્યાય શુ કૃતયુગ્મ રૂપ છે? અથવા વ્યાજ રૂપ છે? અથવા દ્વાપરયુગ્મ રૂપ છે ? અથવા કલ્ચાજ રૂપ છે? ત્યારે આ પ્રશ્નના ઉત્તર આપતાં પ્રભુશ્રી કહે છે કે-૪ ગૌતમ ! જીવ પ્રદેશેાના આશ્રયથી આઘાદેશ અને વિધાનાદેશની અપેક્ષાએ નીલવશુ પર્યાય કૃતયુગ્મ રૂપ નથી. યાવત્ ક્લ્યાજ રૂપ પણ નથી. કેમકે જીવ પ્રદેશાનું અમૂત્ર પણુ' હાવાથી નીલ વિગેરે વગ ના પર્યાયાના જ અભાવ છે. અને જ્યારે શરીરવાળા છત્રનું ગ્રહણ થાય છે. ત્યારે શરીરની અપેક્ષાથી આધાદેશથી કેકવાર તેઓ કૃતયુગ્મ રૂપ પશુ હોય છે. અને કોઈવાર તેઓ યાવત્ કલ્ટેજ રૂપ પણુ હાય છે. એજ પ્રમાણે તેએ વિશેષની અપેક્ષ:થી શરીરવાળા જીવનું શ્રહણ થવાથી મૃતયુગ્મરૂપ પણ હેાય છે, અને યાવત્ કલ્ચાજ રૂપ પણ હાય છે. આ પ્રમાણે જીવ સમધી એકવચન અને બહુવચનના આશ્રયવાળા દંડક નીલવ' પર્યાયામાં કૃતયુગ્મપણુ વિગેરે હેાવાના સંબંધમાં કહેવે જોઈએ. ‘વ' નાવ જીલાલપજ્ઞફિં' નલત્ર પર્યાય સબંધી કથન પ્રમાણે પીળા, રાતા, અને શ્વેત-ધેાળા વણુથી લઇને સુગંધ અને દુર્ગન્ધના પર્યાં. ચેામાં કૃતયુગ્મપણું વગેરે હાવાના સ ́બંધમાં, તીખા, કડવા, તુરા, ખાટા, અને મીઠા આ પાંચે રસેાના પર્યાયામાં કૃતયુગ્મપણુ વિગેરે હેવાના સંબધમાં તથા કર્કશ, મૃદુ, ગુરૂ, લઘુ, શીત, ઉષ્ણુ, સ્નિગ્ધ અને રૂક્ષ આ પવાળા પાંચામાં કૃતયુગ્મપણું વગેરે હોવાના સંબંધમાં પણ દડા સમજવા,
‘લીને નાં મતે ! નામિળિયો,િચનાળવજ્ઞવૃદ્િ' ફ્રિ હનુમે પુચ્છા' આ
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૨૩૧