SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ નો જિગો હે ગૌતમ! જીવ પ્રદેશોની અપેક્ષાથી શરીર સહિત જીવની કૃષ્ણવર્ણ પર્યાયે કૃતયુગ્મ રૂપ નથી અને યાવત્ કલ્યાજ રૂપ પણ નથી, પરંતુ સરી પણ સિય ઉગુમે નાવ ઢિઓને’ શરીર પ્રદેશની અપેક્ષાથી તેઓ કદાચિત કૃતયુગ્મ પણ હોય છે. યાવત્ કદાચિત્ કલ્યાજ રૂપ પણ હેય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-જીવના પ્રદેશ અમૂર્ત હોય છે. જેથી અમૂર્તપણાની અપેક્ષાથી કાળવણું વિગેરેના ત્યાં પર્યાયે જ હેતા નથી. તેથી તેમાં કૃતયુગ્માદિપણું જ આવતું નથી. કૃતયુગમાદિપણું તે શરીરવાળા જીવને જ આવે છે. જેથી શરીરના આશ્રયણથી-શરીરવર્ણની અપેક્ષાથી કમથી ત્યાં ચારે રાશીને સંભવ હોય છે. “g sાવ રેખાળિણ” જે પ્રમાણે જીવે સ્વાભાવિક રીતે અમૂર્ત હોવાથી તેના આશ્રયણથી કાળાદિષણ હોતા નથી. અને તેથી તેઓમાં કૃતયુગ્મપણું વિગેરે પણ હેતા નથી. એ જ પ્રમાણે એક ઇન્દ્રિયવાળાથી લઈને વૈમાનિક સુધીના જ પણ અમૂર્ત હોય છે. જેથી અમૂર્તની અપેક્ષાથી ત્યાં પણ કાળાદિવર્ણ રૂપ પર્યાય કહેલ નથી. કેવળપૂર્વોક્ત કથન પ્રમાણે શારીરિક પ્રદેશોને લઈને કૃષ્ણદિવર્ણ પર્યાયમાં ક્રમથી ત્યાં કૃતયુગ્મ વિગેરેને વ્યપદેશ હોય જ છે. “રિદ્વાળું રેવ પુરિઝ સિદ્ધોના સંબંધમાં કૃતયુગ્માદિ રૂપ હોવાના સંબંધમાં પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી કેમકે જીવ સિદ્ધાવસ્થાવાળે ત્યારે જ થાય છે કે જ્યારે તે સઘળા કર્મોને સર્વથા ક્ષય કરી દે છે. સઘળા કર્મોનો ક્ષય થઈ જવાથી આત્મામાં સ્વભાવથી જ અમૂર્ત પણ હોવાથી અને શરીર વિગેરેને અભાવ હોવાથી જીવ પ્રદેશની અપેક્ષાથી ત્યાં કુણાદિવણું રૂપ પર્યાવાળા હોતા નથી. તેથી તેના અભાવમાં ત્યાં કૃતયુગ્માદિ રૂપ હોવાના સંબંધમાં પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. હવે બહુવચનને આશ્રય કરીને શ્રીગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે-“જીવા નું મં! #tઢવના નહિં પુછા” હે ભગવન સઘળા જીના કાળા વિગેરે વર્ણના પર્યાયે શું કૃતયુગ્મ રૂપ છે? અથવા જ રૂપ છે? અથવા દ્વાપરયુગ્મ રૂપ છે? અથવા કાજ રૂપ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“ોચમા !” હે ગૌતમ! “રીવાલે પદુ મોઘાન વિ જિલ્લા બાળ વિ નો નુ કાર નો ૪િ મોri’ જીવપ્રદેશને આશ્રય કરીને સામાન્યથી અને વિશેષપણથી પણ કૃતયુગ્મ રૂપ યાવત્ કાજ રૂપ નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે-જીવ પ્રદેશમાં કૃષ્ણ વિગેરે વર્ણને અભાવ છે. કેમકે જેના પ્રદેશ અમૂર્ત છે. તેથી તે કૃતયુગ્મ રૂપ નથી. એજ રૂપ પણ નથી. દ્વાપરયુગ્મ રૂપ પણ નથી. અને કલ્યાજ રૂપ પણ નથી. “. વરૂણે પહુચર મોરાળ સિય કુમકાવ સિવ વઢિગો’ શરીર પ્રદેશોની શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ૨ ૩૦
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy