________________
અષ્ઠાયિક મેં પૃથ્વીકાયિક જીવકી ઉત્પત્તિ કા નિરૂપણ
આ રીતે જીવની પૃથ્વિીકાયિકમાં ઉત્પત્તિ વિગેરેનું કથન કરીને હવે સૂત્રકાર અપૂકાયિકામાં તેમની ઉત્પત્તિ બતાવવા નીચે પ્રમ ને સૂત્રપાઠ કહે છે. “હું મારા વિનિરિકતકોળિuહંતો’ ઈત્યાદિ
ટીકાઈ–હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે-હે ભગવન જે અપૂકાયિક, એકેન્દ્રિય તિર્યચનિવાબે જીવ પણથી આવીને પૃથ્વિકાયિકપણાથી પૃથ્વિીકાયિોમાં ઉત્પન્ન થાય છે, તે હે ભગવન “ર કુદુમકારાફરपगि दियतिरिक्तजोणिएहितो उववजति.' बायरआरक्काइयएगि दियतिरि० ते શું સૂક્ષમ અપકાયિક એકેન્દ્રિય તિય ચ ચનિકમાંથી આવીને પૃથ્વીકાયિકપણાથી ઉત્પન થાય છે કે બાદર અપૂકાયિક એકેન્દ્રિય તિર્યંચ નિકેમાંથી આવીને પૃથ્વિકાયિક પણાથી ઉત્પન્ન થાય છે? “ઘર્વ ઘરાકો મેમો માળિયો ના પુત્રવીવા ' આ રીતે પૃથ્વીકાયિકની જેમ સૂકમ બાદર પર્યાપ્ત અને અપપ્ત આ ચાર ભેદે અહિયાં કહેવા જોઈએ
હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે “આપવા જો મરે જે મલિg પુત્રવીણ રવારિકત્ત” હે ભગવન જે અપ્રકાયિક જીવ પૃથ્વિકાચિકેમાં ઉત્પન્ન થવાને ચગ્ય છે, “ જો મરે! વાચણિયુ કવરને જ્ઞા’ કેટલા કાળની સ્થિતિવાળા પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે જેમા ! હે ગૌતમ! તે “ઇ તોમુત્તદિg[ am. સેળ વાળી કારદિપણુ વવવને ઝા’ જઘન્યથી અંતમુહૂર્તની સ્થિતિવાળા પુસ્વિકાયિકમાં અને ઉત્કૃષ્ટથી ૨૨ બાવીસ હજાર વર્ષની સ્થિતિવાળા પૃથ્વિકાયિકમાં ઉત્પન થાય છે. “pવે ગુઢવામારિકા ઘા જમના માચડ્યા? આ રીતે વિકાયિકના ગમે પ્રમાણે અહિયાં નવે ગમે સમજી લેવા જોઈએ. જેવી રીતે સામાન્યથી અકાયિક જીવની સામાન્ય પણાથી સ્વિકાયિકામાં ઉત્પન્ન થવાના સંબંધમાં પહેલે ગમ ૧ તથા સામાન્ય અપૂકાયિક જીવની જઘન્ય કાળની સ્થિતિવાળા પૃશિવકાયિકના ઉત્પન્ન થવાના સંબંધમાં બીજો ગમ ૨
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૧૧