________________
રન્નાTM” અહિયાં તેની સ્થિતિ જઘન્યથી ૨૨ બાવીસ હજાર વર્ષ થાય છે અને ઉત્કૃષ્ટથી પશુ ખવીસ હજારની થાય છે.
આ રીતે આ સાતમેા ગમ કહ્યો છે,
હવે આઠમા ગમ મતાવવામાં આવે છે—તો ચેય નાટ્રિક્ તુ જીવવન્ત' એ પૃથ્વિકાયિક જીવ જે જધન્ય કાળની સ્થિતિવાળા પૃથ્વિકા ચિકામાં ઉત્પન્ન થાય છે, તે તે ‘બન્નેળ અંતોમુત્તુä' કાલે વિબંતોન્મુફુન્ન૦' જઘન્યથી અંતર્મુ`ડૂતની સ્થિતિવાળા પૃથ્વિકાયિકામાં ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી પણુ અંતર્મુહૂત'ની સ્થિતિવાળામાં ઉત્પન્ન થાય છે. TM (હા સત્તનગમો લાવ મારેલો' આ રીતે મહિયાં સાતમા ગમનું કથન યાવત્ લાદેશ સુધી કહેવુ' જોઇએ. તથા જ્ઞાાèત્તળ નેળ યાવીસ વાર સહસ્ત્રાર્' 'તો મુકુત્તમમચિાર'' કાળની અપેક્ષાએ તે જધયથી અંતર્મુહૂત' અધિક ૨૨ ખાવીસ હજાર વર્ષ સુધી અને ઉત્કૃષ્ટથી પણ ચાર અંતર્મુહૂત અધિક ૨૨ બાવીસ હજાર વર્ષ સુધી તે ગતિનુ સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે એ ગતિમાં ગમનાગમન કરે છે. આ રીતે આ આઠમા ગમ છે. ૮
હવે નવમા ગમનું કથત કરવામાં આવે છે.—લો ચેવòાલાતિપન્નુ કવનને' એજ પૃથ્વીકાયિક જીવ ને ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા પૃથ્વીકાયિકામાં ઉત્પન્ન થાય છે, તે તે જ્ઞŘળ થાવીલવાસાલદ્વિજી પાસેળ વિચાવીસ વાસલાવ્રુિક્ષુ' જધન્યથી ૨૨ ખાવીસ હજાર વર્ષની સ્થિતિવાળા પૃથ્વીકાયિકામાં ઉત્પન્ન થાય છે અને ઉત્કૃષ્ટથી પણ ૨૨ ખાવીસ હજાર વર્ષની સ્થિતિવાળા પૃથિકાયિકામાં ઉત્પન્ન થાય છે. અહિયાં ‘સ્ર શ્વેત પ્રમામનયા માળિયના લવમત્રêÈત્તિ' પરંતુ સાતમા ગમનું કથન યાવત્ લાદેશ સુધી કહેવું જોઇએ અર્થાત્ સાતમા ગમમાં ભવાદેશ સુધી જે પ્રમા ઊનું કથન કર્યુ છે. તેજ પ્રમાણેનું કથન આ નવમા ગમમાં પણ કહેવું જોઇએ. ‘હાભારતેનું નફોળ સોયાસોસ-વાઘનાફ જેમેળવત્તર વાઘઘઘુત્તર' સયસરસ' કાળની અપેક્ષાએ તે પૃથ્વીકાયિક જીવ જઘન્યથી ૪૪ ચુંવાળીસ હજાર વર્ષ સુધી અને ઉત્કૃષ્ટથી એક લાખ છેતેર હજાર વર્ષ સુધી તે ગતિનું–એટલે કે પૃથ્વકાયિક ગર્તિનુ સેવન કરે છે, અને એટલા કાળ સુધી તે એ ગતિમાં ગમનાગમન કરે છે. આ રીતે આ કાયસવેધ સુધીના નવમે ગમ કહ્યો છે.
પહેલુ પૃથ્વીકાય પ્રકરણ સમાપ્ત ૧-સૂ. ૧૪૫
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૧૦