SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ સમયની સ્થિતિવાળો કહ્યો નથી. તેમ દ્વાપરયુગ્મ સમયની સ્થિતિવાળે, અથવા કજ સમયની સ્થિતિવાળો કહ્યો નથી. હવે શ્રી ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે રેરા of મરે! પુછા' હે ભગવન નિરયિક શું કૃતયુગ્મ સમયની સ્થિતિવાળે છે? જ સમયની સ્થિતિવાળે છે? અથવા દ્વાપરયુગ્મ સમયની સ્થિતિવાળે છે? અથવા કત્યેજ સમયની સ્થિતિવાળો છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે! ત્રિય મિહિર જ્ઞાવ લિચ સાવરકુર્માસમચgિg” હે ગૌતમ ! નારક જીવ જુદી જુદી સ્થિતિવાળે હોવાથી કેઈવાર કૃતયુગ્મ સમયની સ્થિતિવાળે હોય છે. કેઈવાર જ સમયની સ્થિતિવાળે હેય છે. કેઈ વાર દ્વાપરયુગ્મ સમયની સ્થિતિવાળો હોય છે. કેઈવાર કલ્યાજ સમયની સ્થિતિવાળો હોય છે. “p નાવ માળિ' એજ રીતે નારકેની જેમજ વૈમાનિક સુધીના જી કઈવાર કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા હોય છે, યાવત્ કોઈવાર કજ સમયની સ્થિતિવાળા હોય છે, કેમકે નારથી લઈને વૈમાનિક સુધીનો છે વિચિત્ર સ્થિતિવાળા હોય છે “fa કા વીવે” જીવ જે પ્રમાણે કૃતયુગ્મ સમયની સ્થિતિવાળે જ હોય છે, એજ વિગેરે સમયની સ્થિતિવાળો હેત નથી, એ જ પ્રમાણે સિદ્ધ પણ કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા જ હોય છે. જ વિગેરે સમયની સ્થિતિવાળા કેઈપણ સમયે હોતા નથી, “જીવા મં! પુછા' આ સૂત્રપાઠદ્વારા શ્રી ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું છે કેહે ભગવન સઘળા જીવો શું કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા હોય છે? અથવા જ સમયની સ્થિતિવાળા હોય છે ? અથવા દ્વાપરયુગ્મ સમયની સ્થિતિવાળા હોય છે? અથવા કાજ સમયની સ્થિતિવાળા હેય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“જો મા ! ગોધાણેન વિ વિહાળવેળા જ Twામચરિયા” હે ગૌતમ ! એવદેશથી અને વિધાનદેશથી પણ સઘળા જ કતયુમ સમયની સ્થિતિવાળા જ હોય છે, કેમકે બહુ પણ ની વિવક્ષામાં અનાદિ અનંત હોવાના કારણે જીમાં અનંત સમયનું રિયતિપણું આવે છે તેથી તેઓ “Rો લેશો નો સાવરતો ઓળo? જ સમયની સ્થિતિવાળા નથી. દ્વાપરયુગ્મ સમયની સ્થિતિવાળા અને કલ્યાજ સમયની સ્થિતિવાળા પણ નથી. નેતા of gr” હવે શ્રી ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે-હે ભગવદ્ સઘળા નારક છે શું કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા હોય છે? અથવા એજ સમયની સ્થિતિવાળા હોય છે? અથવા દ્વાપરયુગ્મ સમયની સ્થિતિવાળા હોય છે અથવા કાજ સમયની સ્થિતિવાળા હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“જો મા ! “ગોવાળે સિર પારકુમાણમદિરા ગાવ રિચ મિનણમયદ્દિદથા વિ” હે ગૌતમ! સઘળા શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ૨ ૨૮
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy