SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ શું કતયુગ્મ પ્રદેશાવગારવાળા હોય છે અથવા જ પ્રદેશાવગાઢ હોય છે? અથવા દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ હોય છે ? અથવા કલ્યાજ પ્રદેશાવગાઢ હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“નોરમા ! ઘi હિર ફ7Hvgણોઢા ના વિ #દ્ધિઓ Tuતોrઢા” હે ગૌતમ! સામાન્યપણાથી નારકે વિચિત્ર પરિણામશાળી હોવાથી અને વિચિત્ર શારીરિક પરિણામવાળા હોવાથી, વિચિત્ર અવગાહનાવાળા પ્રદેશ પ્રમાણ હોવાથી એક જ કાળમાં ચારે પ્રકારવાળા પણ હોય છે. અહીંયાં યાવત્ શબ્દથી “ચાત્ત રોગરાવાદ સ્થા દ્વાપરયુમોશાવIઢાઃ' આ પદોનો સંગ્રહ થયો છે. “વિઠ્ઠાળ જગુHigોઢા વિ જ્ઞાવ #જિનપuamતા વે’ વિધાન ભેદથી અર્થાત વિશેષપણાથી એક એકની અપેક્ષાથી તે નારકો કૃતયુમ પ્રદે ૪૦ ૧૭. શાવગઢ પણ હોય છે. વ્યાજ પ્રદેશાવગાઢ પણ હોય છે, દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢવાળા પણ હોય છે, અને કજ પ્રદેશ વગાઢવાળા પણ હોય છે. અહીયાં યાવત્ પદથી ‘ગોગરાવાઢા મવરિત, દાખવશુમકાવઢા વિ માનિત' આ પાઠનો સંગ્રહ થયે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-નારક જીવો વિચિત્ર અવગાહનાવાળા હોવાથી એક કાળમાં પણ ચારે પ્રકારવાળા હોય છે. “p gfiરિસિદ્ધવડના એજ રીતે-નારક જીવની જેમજ એક ઇન્દ્રિયવાળા અને સિદ્ધોને છોડીને સામાન્યપણાથી સઘળા બે ઇન્દ્રિયવાળા છથી લઈને વૈમાનિક સુધીના છ કેઈવાર કૃતયુગ્મ પ્રદેશાવગાઢ પણ હોય છે. કેઈવાર એજ પ્રદેશાવગાઢ પણ હોય છે, કેઈવાર કલ્યાજ પ્રદેશાવગાઢ પ્રણ હોય છે. “દ્ધિા રસિયા ૧ લા લીલા' સિદ્ધો અને એક ઇંદ્રિયવાળા જે સામાન્યપણથી જીવના કથન પ્રમાણે કૃતયુગ્મ પ્રદેશાવગાઢ જ હોય છે. વ્યાજ વિગેરે પ્રદેશાવગાઢ હોતા નથી. તથા વિધાનની અપેક્ષાથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ પણ હોય છે, યાવત્ કાજ પ્રદેશાવગાઢ પણ હોય છે. હવે શ્રીગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે- જીવે છi મંતે વિ . ગુબ્બામણિ પુચ્છ' હે ભગવન એક જીવ શું કૃતયુગ્મ સમયની સ્થિતિ. વાળો છે? અથવા જ સમયની સ્થિતિવાળે છે? અથવા દ્વાપરયુગ્મ સમયની સ્થિતિવાળે છે? અથવા કાજ સમયની સ્થિતિવાળો છે? શ્રી ગૌતમસ્વામીના આ પ્રશ્નનું સમાધાન કરવા શ્રી મહાવીર પ્રભુ શ્રી ગૌતમસ્વામીને કહે છે કેજો મા જગુભમ દિg” હે ગૌતમ! સામાન્યપણથી જીવની સ્થિતિ, ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ રૂપ દરેક કાળમાં હોય છે. જેથી ત્રણે કાળની વિવક્ષાથી, અનંત સમય રૂપ હોવાથી જીવ કૃતયુગ્મ સમયની સ્થિતિવાળે કહેલ છે, તો તેને ન ફાવા નો જાપમણિ” જ શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ૨૨૭
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy