SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણે નરયિકે પણ જીવ પ્રદેશોની અપેક્ષાથી સામાન્યપણાથી અને વિશેષપણાથી પણ કૂતયુગ્મ રૂપ જ હોય છે, એજ વિગેરે રૂપ હોતા નથી. તથા શરીર પ્રદેશોની અપેક્ષાથી સામાન્યપણાથી તે તેઓ ચારે રાશીરૂપ હોય છે, અને વિશેષની અપેક્ષાથી પણ તેઓ ચારે રાશી રૂપ હોય છે. “વં જ્ઞાન માળિયા’ એજ પ્રમાણે એક ઈન્દ્રિયવાળા જીથી લઈને વૈમાનિક સુધીના જીવમાં પણ નારકેના કથન પ્રમાણે ચારે રાશીપણું સમજવું. સિદ્ધ i મંતે! પુદા” હે ભગવન્! પ્રદેશોની અપેક્ષાથી સિદ્ધ જીવો સામાન્યપણાથી શું કૃતયુગ્મ રૂપ છે ? અથવા જ રૂપ છે? અથવા દ્વાપર યુગ્મ રૂપ છે? અથવા કાજ રૂપ હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં મહાવીર પ્રભુ કહે છે કે-“જો મા ! ગોઘાઇ વિ વિદાળા વિ જન્મ” હે ગૌતમ ! સામાન્યપણુથી અને વિશેષપણાથી પણ સિદ્ધ જીવ કૃતયુગ્મ રૂપ જ હોય છે, તેઓ “નો તેરો, નો રાવનુ નો સ્ટિોન' જ રૂપ હોતા નથી. દ્વાપરયુગ્મ રૂપ હેતા નથી, અને કલ્યાજ રૂપ પણ હોતા નથી. સૂ૦ રા હવે સૂત્રકાર ક્ષેત્રની અપેક્ષાથી જીવાદિકૅમાં કૃતયુગ્મ વિગેરે વિચાર કરે છે-“જો બં મંતે ! ફgujaો ઈત્યાદિ ટીકાર્થ –હે કરૂણાસાગર ભગવન એક છવકૃતયુગ્મ પ્રદેશાવગાઢ અથવા જ પ્રદેશાવગાઢ હોય છે ? અથવા દ્વાપરયુગ્મ પ્રદેશાવ માઢ હોય છે? અથવા કાજ પ્રદેશાવગાઢ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-રોજના” ગૌતમ! વિર જલુન્નuોજા કાર સિય ક્રિોપuaો ગાઢ એક જીવ કઈ વાર કતયમ પ્રદેશાવગાઢ પણ હોય છે. યાવતુ જ પ્રદેશાવગાઢ પણ હોય છે, અને કોઈવાર દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ પણ હોય છે. અને કોઈવાર કલ્યાજ પ્રદેશાવગાઢ પણ હોય છે. આ પ્રમાણે કહેવાનું કારણ ઔદારિક વિગેરે શરીરની વિચિત્ર અવગાહના છે. g નાક રિ આ સામાન્ય જીવના કથન પ્રમાણે જ નિરયિકાથી લઈને સિદ્ધો સુધીના સઘળા જી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ પણ હોય છે. થાવત્ કલેજ પ્રદેશાવગાઢ પણ છે તેમ સમજવું. વવા નું મં! જીવ ગુમugણોઢા પુછા” હે ભગવન અનેક છે કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે શું? અથવા જ પ્રદેશાવગાઢ છે ? અથવા દ્વાપરયુગ્મ પ્રદેશાવગઢ છે? અથવા કોજ પ્રદેશાવગાઢ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“ોય “જો ઘરે કરવુHYgar” હે ગૌતમ ! જીવ સામા ન્યપણાથી કૃતયુગ્મ પ્રદેશાવગઢ છે. કેમંકે સઘળા જીવો દ્વારા અવગાઢ પ્રદેશ અસંખ્યાત હોવાથી તેમાં ચારે શશિપણુથી કૃતયુગ્મપણું હોય છે. તેથી જીવ સામાન્યપણાથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ કહ્યા છે. “જો તેવો નો વાકા નો કિશો જ પ્રદેશાવગાઢ અથવા દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ અથવા કાજ પ્રદેશાવગાઢ કહ્યા નથી. “વિજ્ઞાળા #THપણોઢા વિ જાવ #મોજguતોળાતા વિ’ વિધાનાદેશની અપેક્ષાથી અર્થાત એક એક જીવની અપેક્ષાથી તે જ કુતયુગ્મ પ્રદેશાવગાઢ પણ હોય છે, યાવત્ કાજ પ્રદેશાવગાઢ પણ હોય છે. યાવત્ શબ્દથી જ પ્રદેશાવગાઢ પણ હોય છે. અને દ્વાપર યુગ્મ પ્રદેશાવગાઢ પણ હોય છે. આ પાઠ ગ્રહણ કરાય છે, વિધાન દેશની અપેક્ષાથી જે આ કથન કર્યું છે, તેનું કારણ અવગાહનાનું વિચિત્રપણું છે તેથી તેઓ ચારે પ્રકારના હોય છે. “ of પુરસ્કા” હે ભગવદ્ નૈરયિકો શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ૨૨૬
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy