________________
પણથી કૃતયુગ્મ રૂપ જ હોય છે. જાદિ રૂપ હોતા નથી. તથા શરીર પ્રદેશની અપેક્ષાથી તે કઈવાર કૃતયુગ્મ રૂપ પણ હોય છે, અને કોઈ વાર કલ્યાજ રૂપ પણ હોય છે.
શ જ મરે! ઘgpયા ૪ વાગ્યે પુછr” આ સૂત્રપાઠથી શ્રીગૌતમ સ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું છે કે-હે જગદદ્ધારક ભગવદ્ પ્રદેશપણાથી એક સિદ્ધ જીવ શું? કૃતયુગ્મ રૂપ હોય છે? અથવા જ રૂપ હોય છે? અથવા દ્વાપરયુગ્મ રૂપ હોય છે? અથવા કલ્યાજ રૂપ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “જોચના ! હે ગૌતમ ! એક સિદ્ધ જીવ પ્રદેશપણાથી “રા' અસંખ્યાત પ્રદેશેવાળો હોવાથી કૃતયુગ્મ રૂપ હોય છે, “જો તેઓ તે જ રૂપ નથી. “નો વાવરલુમે' તે દ્વાપરયુગ્મ રૂપ પણ હોતા નથી “નો જિજે અને તે કાજ રૂપ પણ લેતા નથી. “નવા છે મરે ! વરસાદ
f gHI પુરા” આ સૂત્રપાઠ દ્વારા શ્રી ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું છે છે કે-હે ભગન્ સઘળા જીવો પ્રદેશપણાથી શું કૃત યુમરૂપ હોય છે ? અથવા દ્વાપરયુગ્મ રૂપ હોય છે? અથવા કલ્યાજ રૂપ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “! નીવારે પહુજ વાળ વિ વિજ્ઞાન વિ
gબ્બા” હે ગૌતમ ! સામાન્યથી પણ અને જુદા જુદા રૂપથી પણ જીવ પ્રદેશોની અપેક્ષાથી કૃતયુગ્મ રૂપ જ હોય છે, કહેવાનું તાત્પર્ય એ છે કે સઘળા જના પ્રદેશ અવસ્થિત અનંત હોય છે. એટલા માટે તે કૃતયુગ્મ રૂપ જ હોય છે, અને વિશેષપણથી પણ એક એક જીવની અપેક્ષાએ પણ એક એક જીવના પ્રદેશે અવસ્થિત અસંખ્યાત હોય છે. એથી પણ તેઓ કૃતયુગ્મ રૂપ હોય છે. જેથી પ્રદેશપણથી જીવ સામાન્ય સ્થિતિમાં કૃતયુગ્મ રાશીવાળા જ હોય છે, તો તેગો નો સાવરકુષ્મા નો હિગોન” તેઓ જ રૂપ હતા નથી. દ્વાપરયુગ્મ રૂપ હોતા નથી અને કલ્યાજ રૂપ પણ હોતા નથી. “પીરपएसे पडुच्च ओषादेसेणे सिय कडजुम्मा जाव सिय कलि ओंगा' तया मोहार વિગેરે શરીર પ્રદેશને લઈને સામાન્યપણાથી સઘળા છે કેઈવાર કૃતયુગ્મ રૂપ પણ હોય છે. અને કેઈવાર જ રૂપ પણ હોય છે, અને કઈવાર દ્વાપરયુગ્મ રૂપ પણ હોય છે. અને કેઈવાર કલ્યાજ રૂપ પણ હોય છે. આ રીતે જુદા જુદા કાળમાં તેઓમાં ચારે રાશિપણું આવે છે. કારણ કે આ વિવક્ષામાં અહીંયાં અનવસ્થિત અનંતતા ભેટ અને સંઘાતથી થાય છે.
વાળને નુક્સા વિ જાવ #ઝિલોr f’ ભેદ પ્રકારના વિશેષ પણથી જીવ શરીર પ્રદેશની અપેક્ષાથી કઈવાર કૃતયુગ્મ રૂપ પણ હોય છે. કોઈ વાર જ રૂપ પણ હોય છે. કોઈવાર દ્વાપરયુગ્મ રૂપ પણ હોય છે. અને કઈવાર કલ્યાજ રૂપ પણ હોય છે. “ઘ' ને રૂચા વિ' સામાન્ય જીવન કથન
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૨૨૫