SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યથી બધાને મેળવીને નારક જીવો કોઈવર કૃતગ્ન પણ હોય છે. “ ગિર જિઓના” યાવત્ કદાચિત તેઓ કાજ રૂપ પણ હોય છે. જ્યારે સામાન્યપણાથી બધાને ગણવામાં આવે છે, ત્યારે તેઓ કૃતયુગ્મ રૂપ હોય છે, કેમકે-જ્યારે નારકરાશિમાં ચાર ચારને અપહાર કરવામાં આવે છે, તે છેવટે ચાર બાકી રહેવાથી તેઓ કૃતયુગ્મ રૂપ હોય છે. તેમ કહેવામાં આવે છે. તથા જ્યારે ચાર ચારને અપહાર કરવાથી ત્રણ બાકી રહે છે, તે તેઓ વ્યાજ રૂપ પણ હોય છે. તથા જ્યારે ચારને અપહાર કરતાં બે સંખ્યા વધે છે, તે દ્વાપરયુગ્મપણું આવે છે. અને જ્યારે એક સંખ્યા વધે છે, ત્યારે કાજપણું પણ આવે છે. “વફા ” અને એક એકની ત્યાં વિવક્ષા કરવામાં આવે છે, તો એકપણાની વિવક્ષાથી તેઓ “નો ગુનો કૃતયુગ્મ રૂપ હતા નથી. કેમકે–ચારથી બહાર કહાડતાં એક જ બાકી બચે છે, ચાર શેષ વહેતા નથી, તેથી ત્યાં કૃતયુગ્મ રૂ૫૫ણું આવતું નથી. ત્રણ શેષના અભાવથી ત્યાં “ો તેને જ રૂ૫૫ણું આવતું નથી કેમકે ચારને અપહાર કરતાં ત્રણ શેષ રહેતા નથી. અને બે શેષના અભાવથી દ્વાપરયુગ્મપણું આવતું નથી. “g લાલ સિદ્ધા” નૈરયિકના કથન પ્રમાણે અસુરકુમાર દેવાથી લઈને સિદ્ધ સુધીના છ દ્રવ્યપણાથી સામાન્યતઃ કોઈવાર કૃતયુગ્મ પણ હોય છે, કોઈ વાર વ્યાજ રૂપ પણ હોય છે, કોઈવાર દ્વાપરયુગ્મ રૂપ પણ હોય છે. અને કોઈ વાર કલ્યાજ રૂપ પણ હોય છે. તથા એક એકની અપેક્ષાથી તેઓ કલ્યાજ રૂપ જ હોય છે. આ રીતે દ્રવ્ય રૂપથી જીવાદિકે નું કથન કરીને હવે સૂત્રકાર પ્રદેશપણુથી તેનું કથન કરે છે. “ of મતે ! ઘgયાણ વિ. કનુ પુછા” હે પરમ દયાલુ ભગવદ્ પ્રદેશ પણાથી એક જીવ શું કૃતયુગ્મ રૂપ છે? જ રૂપ છે? અથવા દ્વાપરયુગ્મ રૂપ છે ? અથવા કલ્યોજ રૂપ છે? શ્રી ગૌતમસ્વામીના આ પ્રશ્નનો ઉત્તર આપતાં પ્રભુશ્રી કહે છે કે-“મા ! નીવારે વજુદ હgણે' હે ગૌતમ! જીવપ્રદેશની અપેક્ષાથી એક જીવ કતયુગ્મ રૂપ જ છે. કેમકે–જીવના પ્રદેશ અસંખ્યાત અને અવસ્થિત હોય છે. તેથી ચારના અપહારથી અન્તમાં ચાર બચે છે. “નો તેને? તેથી તે જ ૩૫ નથી. અથવા “જો સાવરકુન્ને દ્વાપરયુગ્મ રૂપ નથી. તથા “ઝિમોને' તે કલ્યાજ રૂપ પણ નથી “પરીપuષે વહુ પિચ ગુ’ શરીરના પ્રદેશની અપેક્ષાથી તે કઈવાર કૃતયુમ રૂપ પણ છે, કેમકે-દારિક વિગેરે શરીર પ્રદેશમાં અન્ય પણું હોવા છતાં પણ સંગ અને વિયેગથી અનવસ્થિત અનંતપણું હોવાને કારણે જુદા જુદા સમયમાં તેઓમાં ચાર પ્રકાર પણું હોઈ શકે છે. કેઈવાર તે જ રૂપ પણ છે, કેઈવાર તે દ્વાપરયુગ્મ રૂપ પણ છે. અને કોઈ વાર તે જ રૂપ પણ છે. “g #ાવ વેકાનg આ પ્રમાણેનું કથન યાવતુ વૈમાનિકે સુધીમાં સમજવું. અહીંયાં યાવરપદથી નૈરયિકથી લઈને તિષ્ક સુધીના જ ગ્રહણ કરાયા છે. તેથી નરયિકથી લઈને વૈમાનિક સુધીના જીવ સમુચ્ચય જીના કથન પ્રમાણે પ્રદેશ શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ૨ ૨૪
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy