SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાદિ ૨૬ કારોં કે કૃતયુગ્માદિ હોને કા નિરૂપણ હવે સૂત્રકાર કૃતયુગ્મ વિગેરે ધમથી જ જીવ વિગેરે જેવીસ દંડક ઉપર ૨૬ છવીસ દ્વારોનું એક પણાથી અને પૃથપણુથી નીરૂપણ કરે છે. વે નં મંવયા જ કામે પુરછ ઈયે દિન ટીકાર્યું—આ સૂત્ર દ્વારા શ્રી ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે-“કી મ! સૂapયાપ # #ગુમે પુછા” હે સર્વદશી ભગવત્ એક જીવ શું દ્રવ્યપણથીકૃતયુમ રૂપ છે ? અથવા વ્યાજ રૂપ છે ? અથવા દ્વાપરયુગ્મ રૂપ છે? અથવા કોજ રૂપ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે–ોથમr !! હે ગૌતમ ! “નો સુમે” એક જીવ દ્રવ્યની અપેક્ષાથી કૃતયુગ્મ રૂપ નથી “નો તેગો' જ રૂપ નથી. “નો વાવરકુમે દ્વાપરયુગ્મ રૂપ નથી. પરંતુ “જિ. શોને? તે કાજ રૂપ છે. કેમકે-દ્રવ્યાર્થપણાથી એક જીવ એક જ દ્રવ્યરૂપ છે. “ga રેરા વિ” આજ પ્રમાણે સામાન્યપણુથી એક જીવના કથન પ્રમાણે નૈરયિક પણ દ્રવ્યપણાથી કલ્યાજ રૂપ જ હોય છે. બાકીના ત્રણને તેઓમાં સંભવ હોતું નથી. “g =ાવ સિદ્ધ એ જ પ્રમાણે યાવત્ એક સિદ્ધ જીવ પણ કાજ રૂપ જ હોય છે. અહીંયાં યાસ્પદથી એક ભવનપતિથી લઈને વૈમાનિક સુધીના એક એક જીવન સંગ્રહ થયેલ છે. આ રીતે એક ઈન્દ્રિયવાળા જીથી લઈને સિદ્ધ સુધીને એક એક જ દ્રવ્યપણાથી કૃતયુમાદિ રૂપ નથી પરંતુ તે કલ્યાજ રૂપ જ છે. તેમ સમજવું. હવે શ્રી ગૌતમસ્વામી અનેક જીવોને આશ્રય લઈને પ્રભુશ્રીને એવું પૂછે છે કે-“જીવા મતે ! ચાર ઈ ગુમા પુછા” હે દીનબંધૂ ભગવન અનેક જ દ્રવ્યપણાથી શું કૃતયુગ્મ રૂપ છે? અથવા જ રૂપ છે? અથવા દ્વાપરયુકમ રૂ૫ છે? અથવા કાજ રૂપ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“ોચમા ! ગોઘારે વણસ્મા” હે ગૌતમ! જીવ દ્રવ્યપણાથી અનંત રૂપમાં વર્તમાન હવાથી સામાન્યપણથી કૃતયુગ્મ રૂપ જ છે. “તો તેઓri’ વ્યાજ રૂપ નથી “નો રાવપુષ્પા” દ્વાપરયુગ્મ રૂપ નથી. અને “નો જિગો' કાજ રૂપ પણ નથી. “વિદ્યારેoi તથા એક જીવની વિવેક્ષાથી અનેક જીવે “નો ઝુમ્મા’ કૃતયુગ્મ રૂપ નથી. કારણ કે ચારથી અપહાર કરવામાં આવે તો ચાર શેષ રહેતા નથી. “રો જ રૂપ નથી. કેમકે–ચારથી અપહાર કરતાં ત્રણ શેષ રહેતા નથી. જો હારનુHI' દ્વાપરયુમરૂપ નથી, કેમકે ચારો અ૫હાર કરતાં બે શેષ રહેતા નથી. પરંતુ જોળા’ કલ્યાજ રૂપ જ હોય છે. કેમકે કાજનું સ્વરૂપ એકરૂપ માનેલ છે. અને સુથાર્ગ મંતે! સૂકવવા પુછા' હે ભગવદ્ નૈરયિક જીવે શું? દ્રવ્યાર્થપણાથી કૃતયુગ્મ રૂપ હોય છે? અથવા ચ્યાજ રૂપ હોય છે ? અથવા દ્વાપરયુગ્મ રૂપ હોય છે? અથવા કાજ રૂપ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે-“જોયમાં ! બોઘાણે સિય ’ હે ગૌતમ ! સામાન્ય શ્રી ભગવતી સૂત્ર : ૧૫ ૨૨ ૩
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy