________________
પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“uf of agrદુi કહા વદુત્તર તદેવ નિરવ હે ગૌતમ! આ ધર્માસ્તિકાય વિગેરે છ દ્રવ્યનું પરસ્પરમાં અલ્પ બહુપણું જે પ્રમાણે બહુવક્તવ્યતામાં–પ્રજ્ઞાપના સૂત્રના ત્રીજા પદમાં અર્થતઃ કહેલ છે. એ જ પ્રમાણે તે તમામ કથન પૂર્ણરૂ પથી અહીંયાં પણ કહેવું જોઈએ. અર્થાત્ ધમસ્તિકાય અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય આ ત્રણે દ્રવ્યપણાથી સરખા હોવા છતાં પણ જીવદ્રવ્યની અપેક્ષાથી સ્નેક-અલ્પ છે. કેમકે જીવાસ્તિકાય ધર્માસ્તિકાય વિગેરે દ્રવ્યથી અનંતગણા વધારે હોય છે. કારણ કે જીવદ્રવ્ય અનંત છે. અને જીવ કરતાં પુદ્ગલાસ્તિકાય અને અદ્ધા સમય એ ઉત્તરોત્તર અનંતગણ અધિક છે, એ પ્રમાણે જીનેન્દ્ર ભગવાને કહેલ છે.
પ્રદેશપણાથી ધમસ્તિકાય અને અધર્માસ્તિકાય એ દરેક અસંખ્યાત પ્રદેશાવાળા હોવાથી પરસ્પરમાં તુલ્ય-સરખા છે. તથા તેના સિવાય બીજા જે દ્રવ્યો છે, તેના કરતાં આ બન્ને સ્તક-સૌથી ઓછા છે. જવ પુદ્ગલ, અદ્ધાસમય અને આકાશાસ્તિકાય આ બધા કમથી અનંતગણું છે. ઈત્યાદિ. હવે શ્રી ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે-“
વસ્થિrg of મરે! શાહે જળો હે ભગવન જે ધર્માસ્તિકાય છે, તે કઈ સ્થળે અવગાઢઆશ્રયવાળું છે? અથવા અનવગાઢ-કયાંય પણ આશ્રય વિનાનું છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ શ્રી ગૌતમસ્વામીને કહે છે કે- જોયારોજ નો બળો હે ગૌતમ! ધર્માસ્તિકાય અવગાઢ છે. અનવગાઢ નથી. જે તે અવગાઢ છે-આશાવાળું છે, તે “ સંવેઝવણોના કહેવા , અનgતો તે શું તે સંખ્યાત પ્રદેશમાં અવગાઢ છે? અથવા અસંખ્યાત પ્રદેશેમાં અવગઢ છે ? અથવા અનંત પ્રદેશોમાં અવગાઢ છે? આ પ્રશ્નના ઉત્ત ૨માં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“જોય નો સંવેદનો ધમસ્તિકાય સંખ્યાત પ્રદેશોમાં અવગાઢ નથી. “
જકારણોઢે પરંતુ તે અસંખ્યાત પ્રદેશમાં જ અવગાઢ છે. કેમકે-આ અસ્તિકાય કાકાશની બરાબર છે. તેથી જયારે કાકાશ અસંખ્યાત પ્રદેશવાળું કહ્યું છે. તે આ દ્રવ્ય પણ અસંખ્યાત પ્રદેશાવાળું છે. તેથી આ કાકાશના અસંખ્યાત પ્રદેશોમાં જ અવગઢ છે. “ કાળંતોગા' તે અનંતપ્રદેશમાં અવગાઢવાળું નથી. કેમકે કાકાશ અનંત પ્રદેશવાળું નથી. જો કે આકાશના અનંત પ્રદેશ કહ્યા છે. આ કથનથી અલકાકાશનાજ અનંત પ્રદેશ છે તેમ સમજવું. અલકાકાશમાં ધર્માસ્તિકાય દ્રવ્ય નથી, તેથી જ્યારે તે કાકાશમાં જ છે, તે તેમાં વ્યાપકપણાથી રહેવાના કારણે આ અસંખ્યાત પ્રદેશમાં અવગાઢવાળું છે તેમ સિદ્ધ થાય છે.
હવે શ્રી ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે-૧૬ અવેડાવોરે જિં જ્ઞgggોજ હે ભગવદ્ જે તે ધર્માસ્તિકાય અસંખ્યાતપ્રદે.
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૨૨૧