________________
નીવસ્થિનાણાં મંતે ! પુચ્છ' હે ભગવન્ જીવાસ્તિકાય દ્રવ્યપણાથી શું કૃતયુગ્મ રૂપ છે ? અથવા ત્ર્યાજ રૂપ છે? અથવા દ્વાપરયુગ્મ રૂપ છે ? અથવા કલ્ચાજ રૂપ છે ?
આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-નોય !? હું ગૌતમ ! જીવાસ્તિકાય અનંત હાવાથી કૃતયુગ્મ રૂપ જ છે. નો તેમોને, નો ટાવરનુમ્મે, નો જિલ્લોને' તે ધ્યેાજ રૂપ નથી, તથા દ્વાપરયુગ્મ રૂપ પણ નથી. તેમ કલ્ચાજ રૂપ પણ નથી.
‘નેશરુત્થિાત્ ગં પુછા’ આ સૂત્રપાઠથી શ્રી ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછ્યું' છે કે-હે કૃપાસિન્ધુ ભગવન્ પુદ્ગલાસ્તિકાય દ્રવ્યપણાથી શુ` કૃતયુગ્મ રૂપ છે ? અથવા ચૈજ રૂપ છે ? કે દ્વાપરયુગ્મ છે ? અથવા કલ્યાજ રૂપ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-નોચમાં ! હે ગૌતમ ! બ્રિચ રન્નુમ્મે જ્ઞાત્ર સિય વૃત્તિગોરો' પુદ્ગલાસ્તિકાય દ્રવ્યપણાથી કૃતયુગ્મ પણ
भू० १४
છે, ચૈાજ રૂપ પણ છે. દ્વાપરયુગ્મ રૂપ પણ છે, અને કલ્ચાજ રૂપ પણ છે. જો કે, પુદ્ગલાસ્તિકાય અનંત છે, જેથી તેમાં કેવળ કૂતયુગ્મપણું જ આવે છે, પર'તુ અહીયાં જે તેમાં ચારે રૂપપણું' કહ્યું છે, તેનું કારણ એવું છે કે—સઘાત અને ભેદ એ બન્નેના કારણે તેમાં અનંતપણું બનતું નથી. તે કારણથી તેમાં ચારે પ્રકારા આવે છે. ‘દ્ઘાસમÇ નન્હા નીયસ્થિન્ના' જે પ્રમાણે જીવાસ્તિકાય અન’ત હાવાથી કૃતયુગ્મ રૂપ હાય છે. એજ પ્રમાણે અદ્ધાસમય પણ અનંત હાવાથી કૃતયુગ્મ રૂપ જ છે. તે કૈાજ રૂપ અથવા દ્વાપરયુગ્મ રૂપ કે કહ્યેાજ રૂપ નથી.
હવે શ્રી ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે-‘ધર્મન્થિાત્ ાં મતે ! વણઅટ્ટુટ્યા જિ ઝુમે પુચ્છા' હૈ દયાના સાગર ભગવન્ ધર્માસ્તિકાય શું પ્રદેશપણાથી કૃતયુગ્મ રૂપ છે ? અથવા યેાજ રૂપ છે ? અથવા દ્વાપરયુગ્મ રૂપ છે ? અથવા કલ્ચાજ રૂપ છે ? શ્રી ગૌતમરવામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે‘નોયમા ! જુમ્મે' હે ગૌતમ! ધર્માસ્તિકાય પ્રદેશપણાથી કૃતયુગ્મ રૂપ છે, તો તેઓ, નો રાજીમ્નેનો હિન્નાને' ગ્યેજ રૂપ નથી, દ્વાપરયુગ્મ રૂપ નથી અને તે કલ્યાજ રૂપ પણ નથી. ‘' નાવ ગબ્રાસમ’એજ પ્રમાણે અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, અને પુદ્ગલાસ્તિકાય એ બધા દ્રવ્યપણાથી અને પ્રદેશપણાથી કૃતયુગ્મ રૂપ જ છે. તે ચૈાજરૂપ અથવા દ્વાપરયુગ્મ રૂપ અથવા કલ્યાજ રૂપ નથી.
હવે શ્રી ગૌતમ સ્વામી આ દ્રવ્યેનું અલ્પમડુંપણું જાણવાની અત્યંત ઈચ્છાથી પ્રભુશ્રીને એવુ પુછે છે કે-‘દ્ધિ હૈં અંતે ! ધર્મચિન્હાય અધમત્યિાચ૦ આવ અઢારમયાનું બદથાપ્॰' હે ભગવન્ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, યાવત્ અદ્ધાસમય, આ બધામાંથી કયુ દ્રવ્ય કયા દ્રવ્ય કરતાં દ્રવ્યપણાથી અલ્પ છે કટુ દ્રવ્ય કયા દ્રવ્ય કરતાં વધારે છે? કયુ' દ્રવ્ય કયા દ્રવ્યની ખરેખર છે ? અને કયુ દ્રવ્ય કયા દ્રવ્યથી વિશેષાધિક છે? આ પ્રશ્નના ઉત્તરમાં અનંતજ્ઞાની
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૨૨૦