________________
જીમાં કુતયુગ્મ વિગેરે રૂપ ચાર રાશિનું મંડન કર્યું છે, એ જ પ્રમાણે બે ઈન્દ્રિય વિગેરે માં પણ કૃતયુગ્મ વિગેરે પણાનું સમર્થન કરવું જોઈએ. “gવં જાવ તળિયાdi એજ રીતે ત્રણ ઈદ્રિથી લઈને વૈમાનિક સુધીના જીમાં પણ કૃતયુગ્મ વિગેરે પ્રકારનું કથન સમજવું જોઈએ. વિદાઇ કહા વળ#ાજાફરા સિદ્ધોમાં કૃતયુમ વિગેરેપણાનું કથન વનસ્પતિકાયિક જીના કથન પ્રમાણે કરવું જોઈએ. સિદ્ધ જીવે કઈ વાર કૃતમ રૂપ હોય છે. કોઈ વાર તેઓ જ રૂપ હોય છે, કેઈ વાર તેઓ દ્વાપરયુગ્મ રૂપ હોય છે. અને કદાચિત્ તેઓ કલેજ રૂપ પણ હોય છે.
હવે શ્રી ગૌતમસ્વામી પ્રભુશ્રીને પૂછે છે કે “વિદા જ મં.
gurત્તા” હે ભગવદ્ સર્વ દ્રવ્યો કેટલા પ્રકારના કહ્યા છે? શ્રી ગૌતમ સ્વામીના આ પ્રશ્નનું સમાધાન કરતાં પ્રભુ શ્રી કહે છે કે-“દિવા સદસસૂવા પuત્તા હે ગૌતમ! સઘળા દ્રવ્ય છ પ્રકારના કહ્યા છે. “ત્ત ગણા' તે આ પ્રમાણે છે- ધા0િાણ, અધમસ્થિર જાવ અદ્ધારમ” ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય કલાસ્તિકાય અને અદ્ધાસમય, આ રીતે ધર્માસ્તિકાય વિગેરેના ભેદથી દ્રવ્ય ૬ છ પ્રકારના થઈ જાય છે. 'धम्मस्थिकारणं भंते ! दुवयाए किं कडजुम्मे जाव कलिओगे' हे सावन ધર્માસ્તિકાય દ્રવ્યપણાથી કૃતયુગ્મથી લઈને શું કલ્યોજ રૂપ છે? અહીં યાવત પદથી જ યુઝ અને દ્વાપરયુગ્મ એ બેઉ ગ્રહણ થયા છે. આ રીતે શ્રી ગૌતમ સ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું છે કે-શું ધર્માસ્તિકાય દ્રવ્યપણાથી કૃતયુમરૂપ છે? કે રોજ રૂપ છે? અથવા દ્વાપરયુગ્મ રૂપ છે? અથવા કલ્યાજ રૂપ છે? ગૌતમ સ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“જોયાના વડyળે નો જેગો, નો ટાવરનુ હે ગૌતમ દ્રવ્યપણાથી ધર્માસ્તિકાય કૃતયુગ્મ રૂપ નથી.
જ રૂપ નથી. દ્વાપરયુગ્મ રૂપ પણ નથી, પરંતુ તે કલ્યાજ રૂપ છે. કેમકે ધર્માસ્તિકાયને દ્રવ્યપણાથી એકજ કહેલ છે. તેથી તેમાંથી ચાર ચારને અપહાર થવાનું અસંભવિત છે તેથી તેને અપહારના અસંભવપણાથી એ એક સંખ્યા રૂપથી રહેવાના કારણે કલ્યાજ રૂપ જ છે. કતયુમ વિગેરે રૂપ નથી. “g ' કમ્બપિ વિ’ ધર્માસ્તિકાય પ્રમાણે અધર્માસ્તિકાય પણ દ્રવ્યપણાથી એક દ્રવ્ય રૂપ હોવાથી કજ રૂપજ છે. ચારના અપહારના અસંભવપણુથી આ કૃતયુમાદિ રૂપ નથી.
g આરિથા વિ” આજ પ્રમાણે આકાશાસ્તિકાય પણ ચાર ચારના અપહારના અસંભવપણાથી દ્રવ્યની અપેક્ષાએ કૃતયુગ્માદિ રૂપ નથી, પરંતુ કલ્યાજ રૂપ જ છે. તેમ સમજવું.
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૨૧૯