________________
છે. “ત્ત તે આ પ્રમાણે છે. “હજુ જશોને? કૃતયુગ્મ, જ, દ્વાપરયુગ્મ અને કલ્યાજ “સે ! યુદર રેફયા વારિ ગુH પત્તત્તા” હે ભગવન નિરયિકમાં આ ચાર યુગ્મ કહેવાનું શું કારણ છે? શ્રીગૌતમ સ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ શ્રી કહે છે કે-“ગો તહેવ” હે ગૌતમ ! તેઓમાં કતયુગ્મ વિગેરેને અર્થ ઘટિત થાય છે, તેથી તેમાં કતયુગ્મ વિગેરે ચારે યુ કહ્યા છે, કહેવાનું તાત્પર્ય એ છે કે જે ને જાપvi अवहारेणं अवहोरमाणा २ चउपज्जवसिया ते णं नेरइया कडजुम्मा'२ नयि રાશિમાંથી ચાર ચારને અપહાર કરતાં છેવટે ચારપણાથી બચે છે, આ કારણથી તે રાશિ કૃતયુગ્મ રૂપ હોય છે. ચાર ચારને અપહાર કરતાં કરતાં ત્રણની સંખ્યામાં પણ બચે છે, તેથી તેઓ જ રૂપ પણ હોય છે. ચાર ચારની સંખ્યાથી અપહાર કરતાં છેવટે તેઓ બે પણથી પણ બચે છે, તેથી તેઓ દ્વાપરયુમ ૩૫ પણ હોઈ શકે છે. અને છેવટે ચારની સંખ્યાથી અપહાર કરતાં એકની સંખ્યાથી પણ બચે છે. તેથી તેઓ કલ્યાજ રૂપ પણ છે. “ઘ' નાવ વાર
ફાઈ નરયિકેની જેમ જ પૃથ્વીકાયિકેથી આરંભીને વાયુકાયિક સુધીના એક ઇંદ્રિયવાળા જીવોમાં પણ કૃતયુગ્મપણ રૂપ ચારે યુગ્મપણું સમજવું.
જાણવાચા મેતે ! પુરસ્કા' આ સૂત્રદ્વારા શ્રી ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે-હે ભગવન વનસ્પતિકાયવાળા જીવમાં કેટલા યુમ કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-જયમા! વળતરૂજારા હિર ારનુષ્કા’ વનસ્પતિકાયિક જીવ કેઈવાર કૃતયુમરૂપ પણ હોય છે. “ણિય તેમr' કઈ વાર તે જ રૂપ પણ હોય છે. “હિય વરનુષ્પા” કઈ વાર તેઓ દ્વાપર યુગ્મ પણ હોય છે. “fધવ #ઢિોળા' અને કેઈવાર તેને કલ્યાજ રૂપ પણ હેય છે. “જે ળળ મંતે ! પર્વ યુદવ વારાફુચા જ્ઞાવ ઢિશો? હે ભગવન આપ એવું શા કારણથી કહો છો? કે વનસ્પતિકાયિક જીવ યાવત્ કજ રૂપ હોય છે? ગૌતમસ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી તેમને કહે
છે કે–વના!” હે ગૌતમ! “વવાર્થ પર છે તેનાં તરે આ પ્રમાણે કહેવાનું કારણ ઉપપાત છે, જેથી સ્વભાવતઃ તેઓ કૃતયુ મ રૂપજ હોય છે. પરંતુ તેમાં ગત્યન્તરથી આવીને એક, બે ત્રણ વિગેરે જીવે ઉત્પન્ન થઈ શકે છે. તેથી તેઓને ચારે રાશિ રૂપ કહેલ છે. જે રીતે તેઓમાં ઉપપાતને લઈને ચાર રૂપ પણું કહ્યું છે, એ જ પ્રમાણે તેમાં મરણને લઈને પણ ચાર પ્રકા૨પણું સંભવે છે. પરંતુ અહીંયાં ઉદ્વર્તન (નરકથી બહાર નીકળવું તે)ની વિવક્ષા કરેલ નથી, “ફંડિયા = રેરા ’ જે પ્રમાણે નારક
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૨૧૮