SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાર્થ-હે દીનબંધુ ભગવદ્ યુગ્મ કેટલા પ્રકારના કહ્યા છે? “ગુaયુગ્મ આ સંજ્ઞાવાચક શબ્દ છે. અને રાશી અર્થને બંધ કરાવે છે. આ રીતે શશિ કેટલી છે? એ રીતને આ પ્રશ્ન શ્રી ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને પૂછે છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ શ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“ચમા ” હે ગૌતમ ! રારિ ગુના જન્નત્તા રાશિ ચાર પ્રકારની કહી છે. “R =ા તે આ પ્રમાણે છે. અમે કર દિયો” કૃતયુમ યાવત્ કલ્યાજ અહીંયાં યાવત્ શબ્દથી વ્યાજ અને દ્વાપર યુગ્મ આ બે રાશિયે ગ્રહણ કરાઈ છે. આ રીતે કૃતયુમ, એજ દ્વાપરયુગ્મ અને કલ્યાજ આ ચાર રાશિ કહી છે. હવે શ્રી ગૌતમસ્વામી ફરીથી પ્રભુશ્રીને એવું પૂછે છે કે- જે ળ મં! વં ગુરુ વત્તા ગુમા પુનત્તા” હે ભગવન આપ એવું શા કારણથી કહે છે? કે કૃતયુગ્મ વિગેરે ચાર રાશિયો કહેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી શ્રી ગૌતમ સ્વામીને કહે છે કે-“u iા બારસમણા વષથે કરે તક ઝાર છે તે જોવામા ! gવં પુરવટુ હે ગૌતમ ! અઢારમાં શતકના ચોથા ઉદ્દેશામાં કહ્યા પ્રમાણે મેં એવું કહ્યું છે કે--કૃતયુગ્મથી લઈને કલ્યાજ સુધીની રાશિયે ચાર પ્રકારની હોય છે. જે રાશિ વિશેષમાંથી ચાર ચારને અપહાર કરવાથી છેવટ ચાર બચે છે, એવી તે રાશિ કૃતયુગ્મ કહેવાય છે. જે રાશિ વિશેષમાંથી ચારને અપહાર કરતાં અંતે ત્રણ બચે છે, એવી તે રાશિ વ્યાજ કહેવાય છે. જે રાશિ વિશેષમાંથી ચાર ચારને અપહાર કરતાં છેવટે બે બચે છે, એવી તે રાશિ દ્વાપરયુગ્મ કહેવાય છે. અને જે રાશિ વિશેષમાંથી ચાર ચારને અપહાર કરતાં અન્ડમાં એક બચે છે, એવી તે રાશિવિશેષ કલ્યાજ કહેવાય છે. જેમ કે-૧૬ સોળની સંખ્યામાંથી જ્યારે ચાર ચારને અ૫હાર કરવામાં આવે છે, તે છેવટે ચાર બચે છે, તેથી તે કૃતયુગ્મ રાશિ કહેવાય છે. ૧૫ પંદરની સંખ્યામાંથી જ્યારે ૪-૪ ને અપહાર કરવામાં આવે ત્યારે અન્તમાં તેમાંથી ૩ ત્રણ બચે છે. તેથી તે રાશિમાં ચે.જપણું કહ્યું છે. ૧૪ ચૌદની સંખ્યામાંથી ૪-૪ ને અપહાર કરતાં છેવટે તેમાંથી બે બચે છે, તેથી એ રાશિને દ્વાપરયુગ્મ કહેલ છે, અને ૧૩ તેરની સંખ્યામાંથી જ્યારે ૪-૪ ને અપહાર કરવામાં આવે છે, ત્યારે તેમાંથી છેવટે એક વધે તેથી આ સંખ્યાને કલ્યાજ કહેલ છે. અઢારમાં શતકના ચેથા ઉદેશાને આજ અભિપ્રાય છે. અઢારમાં શતકના ચોથા ઉદ્દેશાનું પ્રકરણ અહીંયાં “કાવ છે તેને જોયા! ગુજરું ત્યાંના આ સૂત્રપાઠ સુધીને પાઠ ગ્રહણ કરેલ છે. તેના પછીને પાઠ ગ્રહણ કરેલ નથી. હવે શ્રી ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે-અનેરા અંતે ! ૪૬ THI guત્તા' હે ભગવન નૈરયિકેમાં કેટલા યુગ્મ કહ્યા છે? અથત આ કૃતયુગ્મ વિગેરેના ભેદથી ચાર યુગે પ્રગટ કર્યો છે, તે નિરયિકમાં કેટલા યુગ્મો હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ શ્રી ગૌતમસ્વામીને કહે છે કેજોયા! રારિ 1શ્ન પુનત્તા હે ગૌતમ ! નરયિકેમાં ચાર યુગ્મ કહેલ શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ૨૧ ૭
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy