________________
ભગવન્! આયુ કર્મના બંધવાળા અને બંધ વિનાના આ જમાં કયા જ કયા જી કરતાં ઓછા છે? અને કયા જી કયા જીવે કરતા અધિક છે? અને કયા જી કયા ની બરોબર છે? અને ક્યા જ કયા જીવે કરતાં વિશેષાધિક છે? શ્રી ગૌતમસ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે छ ४-जहा बहुबत्तव्ययाए जाव आउपस्स कम्मरस अबंधगा विसेसाहिया' 3 ગૌતમ ! આ સંબંધનું કથન બહુ વક્તવ્યતા નામના ત્રીજા પદમાં કહ્યા પ્રમાણે સમજવું. યાવત આયુષ્યકર્મના જી વિશેષાધિક છે. ત્યાં સુધીનું કથન ગ્રહણ કરવું જોઈએ. અહીંયાં યાવત્ પદથી પર્યાપ્ત અપર્યાપ્ત, સુપ્ત; જાગૃત, સમુદ્ઘાતપ્રાપ્ત, અસમુદ્રઘાત પ્રાપ્ત સાતા વેદવાળા અસાતા વેવાળા ઉપગવાળા ઈન્દ્રિયઉપયોગવાળા, ઈન્દ્રિય ઉપયોગ વિનાના સાકાર ઉપગવાળા અને અનાકાર ઉપગવાળા જ ગ્રહણ કરાયાં છે. આ રીતે હે ગૌતમ કર્મ બંધક જ કરતાં આયુષ્યકર્મના અબંધક જી વિશેષાધિક છે. તેમ સમજવું.
“ ! સેવં કંસે ”િ હે ભગવન શ્રેણી વિગેરેના સંબંધમાં આપ દેવાનુપ્રિયે જે પ્રમાણે કહ્યું છે તે સઘળું કથન સર્વથા સત્ય છે. આપ દેવાનુપ્રિયનું કથન સત્ય જ છે. આ પ્રમાણે કહીને શ્રી ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ સંધમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂ૦ ૮ જૈનાચાર્ય જૈનધર્મદિવાકરપૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના પચીસમા શતકને ત્રીજો ઉદ્દેશક સમાપ્ત ર૫-૩
પરિણામ કે ભેદોં કા નિરૂપણ
ચોથા ઉદેશાને પ્રારંભત્રીજા ઉદ્દેશામાં સંસ્થાન વિગેરેનું પરિમાણ કહેલ છે, હવે આ ચેથા ઉદેશામાં તે પરિમાણના ભેદે કહેવામાં આવશે. આ સંબંધથી આ ચોથા ઉદેશાને પ્રારંભ થાય છે, “ i મને ! સુન્મ વત્તા ઈત્યાદિ
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૨૧૬