________________
પ્રદેશમાં કોણ કોનાથી અ૫ છે? કેણુ કેનાથી વધારે છે? કે કોની તલ્ય છે? અને કેવું કોનાથી વિશેષરૂપે અધિક છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ શ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“હા વદુવદવચાર હે ગીતમ! જેવું કથન પ્રજ્ઞાપના સૂત્રના બહુવક્તવ્યતા નામના ત્રીજા પદમાં તેઓ સંબંધી આ વિષ યમાં કહેલ છે, તે જ પ્રમાણેનું કથન આ વિષયમાં પણ સમજી લેવું ત્યાંનું તે કથન આ પ્રમાણે છે-“શીવા પોસ્ટમા” ઈત્યાદિ બધાથી ઓછા જીવે છે. તેના કરતાં અનંતગણું વધારે પલે છે. તેનાથી પણ અનંતગણો વધારે સમય છે. તેના કરતાં વિશેષાધિક દ્રવ્ય છે. તેનાથી પણ અધિક અનંતગણું પ્રદેશ છે. અને એનાથી પણ વધારે અનંતગણુ પર્યા છે. કારણ કે-દરેક જી પ્રાય: અનંતાનંત પુદ્ગલથી બંધાયેલા છે. પરંતુ જે પુલે છે, તે જીવોની સાથે સંબદ્ધ-બંધાયેલા પણ છે. અને બંધાયા વિનાના પણ છે. આ કારણથી અહીંયાં પુદ્ગલે કરતાં જેમાં અલ્પપણું કહેલું છે. એજ કહ્યું છે– Tોજાત્રા જા જીરા ઈત્યાદિ–છ કરતાં પુલ અનંતગણું વધારે એટલા માટે કહ્યા છે કે જે તૈજસ વિગેરે શરીરે જીવથી ગ્રહણ કરાયા છે. એ પુદ્ધના પરિણામથી જીવે કરતાં અનતગણું છે અને તૈજસ શરીર કરતાં અનન્ત. ગણુ કામણ શરીરો છે. આ રીતે જીવથી પ્રતિબદ્ધ આ તેજસ અને કામણ શરીરે અનન્તગણ જીવની અપેક્ષાથી કહ્યા છે. પરંતુ જે તૈજસ અને કાર્માણ શરીર જીવથી છૂટી ગયા છે. તે પણ જીવથી પ્રતિબદ્ધ તૈજસ અને કાર્પણ શરીર કરતાં અનન્તગણું છે. બાકીના શરીરની વિચારણા અહીં કરવામાં - ૪૦ ૨૨ આવી નથી, કારણ કે જીવથી છૂટેલા તે શરીરો પોતપોતાના સ્થાનમાં તે બનને કરતાં તે બન્નેના અનન્તમાં ભાગ પ્રમાણ છે. આ રીતે તેજસ શરીર પુલ પણ જીની અપેક્ષાએ અનન્તગણ છે. અને જ્યારે આ કામણ વગેરે પુલ સમૂહ હોય તે પછી કહેવાનું શું છે, આ અવસ્થામાં તે આ અનન્તગણું જ હોય છે. તથા પંદર પ્રકારના પ્રયોગોથી પરિ. શત થયેલા જે પુલ છે, તે સ્નેકઅલ્પ છે તેના કરતાં અનન્તગણુ અધિક-વધારે મિશ્રપરિણત પુલે છે. અને તેના કરતાં પણ અનન્તગણું વધારે વિસસાપરિણત પુકલે છે. જેટલા પુલે છે તે બધા ત્રણ પ્રકારના હોય છે. અને જેટલા જીવે છે તે બધા પણ પ્રયોગ પરિણુત યુદ્ધના સૂક્ષ્મ અનન્તમાં ભાગ પ્રમાણવાળા છે તેથી જ્યારે આ પ્રમાણે છે તો એ વાત પિતાની મેળે જ સિદ્ધ થઈ જાય છે કે જીવે કરતાં અનેક અનતાનંતગણું પુદ્રલે છે.
'एएसिणं भंते ! जीवाणं आउयरस कम्मरस बंधगाणं अबंधगाणं है
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૨૧૫.