SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ શ્રી કહે છે ક– f હા વદૂવાદાવાણ તહેવ” હે ગૌતમ! આ સંબંધમાં પણ પ્રજ્ઞાપના સૂત્રના બહુવક્તવ્યતા પદમાં કહેલ સામાન્ય પદનું કથન કરવું જોઈએ. જો કે પ્રજ્ઞાપના સૂત્રના બહુવક્તવ્યતાપદમાં-ત્રીજા પદમાં-પર્યાપ્તક અને અપર્યાપ્તક, વિગેરેના ભેદથી કહેવામાં આવેલ છે. પરંતુ અહીંયાં જે ત્યાં સામાન્યપણાથી કહેલ છે, તે પ્રમાણે કહેવું જોઈએ. એજ કારથી અહીંયાં “કોચિં ચં માળિયä' આ પ્રમાણે કહ્યું છે. તે ઓધિકાદ-સામાન્યપદ અર્થની અપેક્ષાથી આ પ્રમાણે છે. “પણ જરૂરિટર' ઇત્યાદિ બધાથી ઓછા પંચેન્દ્રિય જીવે છે. તેના કરતાં ચાર ઈંદ્રિયવાળા જી વિશેષાધિક છે. ચાર ઇંદ્રિયવાળા જ કરતાં ત્રણ ઇંદ્રિયવાળા જી વિશેષાધિક છે. ત્રણ ઈંદ્રિયવાળા કરતાં વિશેષાધિક બે ઈદ્રિયવાળા જીવે છે. બે ઇંદ્રિયવાળા છ કરતાં ઇન્દ્રિય વિનાના સિદ્ધ છ અનંતગણુ છે, અનીન્દ્રિય-ઈદ્રિયવિનાના છ કરતાં એક ઇંદ્રિયવાળા જી અનંતગણ છે. એક ઈન્દ્રિયવાળા છ કરતાં ત્રણ ઇંદ્રિયવાળા જ વિશેષાધિક છે. આ પ્રમાણે આ ગાથાને અર્થ છે. awાર અાવદુ તહેવ ગોહિ માળિયાવં સકાયિકોનું અ૫ બહુપણું ઓઘિક-સામાન્યથી અહીંયાં કહેવું જોઈએ. સકાયિકપદથી પૃથ્વીકાયિક, અષ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, અને ત્રસકાયિકે ગ્રહણ કરાયા છે. પ્રજ્ઞાપના સૂત્રના ત્રીજા પદમાં તેઓનું અ૫ બહુપણું જે રીતે કહેલ છે. તે રીતે અહીંયાં પણ કહેવું જોઈએ. તે ત્યાં આ પ્રમાણે કહ્યું છે. “તણ તેa gઢવી' ઈત્યાદિ આ ગાથાને અર્થ આ પ્રમાણે છેસૌથી ઓછા ત્રસકાયિક જીવે છે. તેઓ કરતાં તેજસ્કાયિક જ અસંખ્યાતગણા વધારે છે. તેઓ કરતાં પ્રવિકાયિક, અષ્કાયિક, અને વાયુકાયિક જીવે ઉત્તરોત્તર વિશેષાધિક છે. તેના કરતાં અષ્કાયિક જી અનંતગણુ છે. તેના કરતાં વનસ્પતિકાય જીવ અનંતગણુ છે. તથા વનસ્પતિકાયિક કરતાં સાયિક જી વિશેષાધિક છે. અ૫ બહુપણાના અધિકારથી સૂત્રકારે આ પ્રમાણે પણ કહ્યું છે'एएसिणं भंते ! जीवाणं पुग्गलाणं जाव सव्वपज्जवाण य कयरे कयरेहितो જાન' હે ભગવન જીવ પુદ્ગલ યાવત્ સઘળા પર્યાયામાંથી કોણ કેના કરતાં અલ્પ છે? કે કોના કરતાં વધારે છે? કોણ કોની સમાન છે? અને કે કેના કરતાં વિશેષાધિક છે? અહિયાં યાસ્પદથી “જમવા, ગાાં આ પદ ગ્રહણ કરાયાં છે. આ રીતે જીવ, પુલ, પર્યાય, સમય દ્રવ્ય અને શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ૨૧૪
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy