SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ કહ્યા છે. “ કહી પઢFag vમુદ્દે વાવ જુત્તાવિમાળત્તિ' આ રીતે પહેલા શતકના પાંચમા ઉદ્દેશામાં જે પ્રમાણેનું કથન કરવામાં આવ્યું છે, એજ પ્રમાણેનું સઘળું કથન અનુત્તર વિમાન સુધીનું અહીંયાં પણ સમજવું. આ સઘળા નરકાવાસે વિગેરેનું જ્ઞાન છદ્મસ્થ પુરૂષોને દ્વાદશાંગ શાસ્ત્રના જ્ઞાનના બળથી થઈ શકે છે. જેથી હવે સૂત્રકાર તે દ્વાદશાંગની પ્રરૂપણ કરે છે. આ વિષયમાં શ્રી ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું છે કે વિદેoi મને ! ળિfપણ ને?” હે ભગવદ્ ગણિપિટક કેટલા પ્રકારનું કહેલ છે? ગણિ પિટક શબ્દથી અહીંયાં દ્વાદશાંગ શાસ્ત્રો ગ્રહણ કરાયા છે. કેમકે– આ ગણિ ના–આચાર્યોના પિટક-પેટિ-મંજૂષા જેવા છે. શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે- જોગમા દુવાજી જળવા પન” હે ગૌતમ! ગણિપિટક આગમ ૧૨ બાર અંગે વાળુ કહેલ છે. “તેં જા' તે આ પ્રમાણે છે. “ગાવા જાવ દિવાયો' આચારાંગ યાવત્ દૃષ્ટિવાદ અર્થાત્ આચારાંગથી લઈને દષ્ટિવાદ સુધીના સઘળા આગમો ગણિપિટક કહ્યા છે. િ બાવારો હે ભગવદ્ આચારાંગ એ શું છે? અર્થાત્ એવી તે કઈ વસ્તુ છે? કે જે આચારાંગ શબ્દથી કહેવાય છે? શ્રી ગૌતમસ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ શ્રી ગૌતમ સ્વામીને કહે છે કે-“જયારે સમાજ ગાંજાને આવા રાપરના માળિયદા' હે ગૌતમ આચારાંગસૂત્રમાં શ્રમણ નિના આચાર અને ગોચર-ભિક્ષાવિધિ વિગેરે રૂપ ચારિત્રધર્મની પ્રરૂ પણ કરવામાં આવી છે. “નાયાજોયા ઈત્યાદિ શબ્દથી આ સમજાય છે. 'आयारगोयरविणयवेणय सिक्खा भासा अभा.साधरणकरणजायामायावित्तीओ ગ તિ અહીંયાં જ્ઞાનાદિના ભેદથી આચાર પાંચ પ્રકારને કહેલ છે. મિક્ષા ગ્રહણ વિધિ ગોચર શબ્દથી કહી છે. જ્ઞાનાદિ વિનય શબ્દથી, વિનયનું ફળ કર્મક્ષય વિગેરે વૈનાયિક શબ્દથી, ભાષાથી સા સત્ય અને મૃષા, અભાપાથી મૃષા અને સત્યમૃષા, ચરણથી વૃત્ત વિગેરેનું કરવું અથવા પિંડ વિશુદ્ધિ વિગેરે, યાત્રા શબ્દથી સંયમયાત્રા. અને સંયમના નિર્વાહ માટે માત્રા-આહારમાત્રા, વૃત્તિ શબ્દથી અનેક પ્રકારના અભિગ્રહને ધારણ કરવા એ બધા ઘડણ થયા છે. આ સઘળાનું કથન મુનિના ચારિત્રના સંબંધ વાળા હેવાથી આચારાંગમાં કહેલ છે. “gવં વાંકાવાવના માળિયકવા ના નીર’ આ પ્રમાણે નંદીસૂત્રમાં કહ્યા પ્રમાણે સઘળા અંગેની પ્રરૂપણ કરવી જોઈએ. અને નંદીસૂત્રમાં કહેલ આ અંગે પ્રરૂપણ યાવત્ “યુત્તરથો વહુ પઢો થી શો નિgરિ ગીતો મળિ શો, શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ૨૧ ૧.
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy