________________
छ -'गोयमा! अणुसे ढिं गई पवत्तइ, नो विसेदि गई परत्तई' 3 ગૌતમ! પરમાણુ વિગેરેની જે ગતિ હેય છે, તે શ્રેણી અનુસાર જ હોય છે. શ્રેણી વિના હોતી નથી. - હવે શ્રીગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે-દુવાણિયા ન મરે ! વંધાનું અäિ 7 પવત્ત, વિઢિ on gવત્તરૂ હે ભગવન્ બે પ્રદેશવાળા જે અધો છે. તેની ગતિ શ્રેણી પ્રમાણે જ હોય છે? અથવા શ્રેણી અનુસાર નથી હતી ? એટલે કે વિશ્રેણી થી હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ શ્રી ગૌતમ સ્વામીને કહે છે કે-gā વેવ' હે ગૌતમ પરમાણુ યુદ્ધની ગતિના સંબંધમાં જે પ્રમાણે કહ્યું છે. એ જ પ્રમાણેનું કથન બે પ્રદેશવાળા ધની ગતિના સંબંધમાં પણ સમજવું. અર્થાત્ બે પ્રદેશવાળા
ની કાન્તને પ્રાપ્ત કરવાની જે ગતી હોય છે. તે શ્રેણી પ્રમાણે જ
भ० ९० હોય છે. શ્રેણી વિના હોતી નથી. હવે નાવ મળતifજયા” એજ પ્રમાણે, યથાવત્ અનંત પ્રદેશેવાળા પુદ્ગલ સ્કંધની ગતી હેય છે. અહીંયાં યાવત્ પદથી ત્રણ પ્રદેશવાળી ધોથી લઈને ૧૦ પ્રદેશોવાળા સ્કંધે, સંખ્યાત પ્રદેશો વાળા છે, અને અસંખ્યાત પ્રદેશોવાળા ઔધો ગ્રહણ થયા છે.
હવે શ્રીગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે તે નું મરે ! દિ અTf re gવત્ત૬, વિવેઢિ પાર્ક પવત્તા' હે ભગવન્! નૈરઈક જીવોની જે ગતી હોય છે. તે શું શ્રેણીની અનુસાર હોય છે. અથવા શ્રેણી વગર હેય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “g વે' ગૌતમ પરમાણું પુષ્કુલેથી લઈને અનંત પ્રદેશોવાળા ધેની જેવી ગતી હોય છે. તેવી જ ગતી પરભવમાં જતી વખતે નિરર્થક જીની હોય છે. અર્થાત જ્યારે નૈરઈક જીવ નરકાવાસમાં ઉત્પન્ન થાય છે, ત્યારે ત્યાં આકાશના પ્રદેશોની પંક્તિ પ્રમાણેના જ આકારવાળા ઉત્પન્ન થાય છે. શ્રેણી વિના ઉત્પન્ન થતા નથી, જ્ઞાવ માળિયા' એજ પ્રમાણે અસુરકુમારોથી લઈને વૈમાનિક સુધીના જીવની પણ પરલોક પ્રાપ્ત કરાવનારી જે ગતી હોય છે. તે પણ શ્રેણી અનુસાર જ હોય છે. શ્રેણું વિના હોતી નથી. નારકજીવન ગમન નારકાવાસમાં થાય છે. જેથી તે સંબંધથી પહેલા કહેલા નરકા વાસનું કથન સૂત્રકાર સંક્ષેપથી ફરીથી કરે છે-આમાં ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે– મીરે મરે રચનqમા ગુઢવી જેવા નિરાકારચહwા પત્તા' હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીમાં નરકાવાસે કેટલા લાખ કહયા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે- જો મr તીય નિયાવાચવા પન્ના” રત્નપ્રભા પૃથ્વીમાં ૩૦ ત્રીસ લાખ નરકાવાસે
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૨૧ ૦