________________
ગતિથી-એટલે કે સરલ ગતિથી જઈને પછી વક્રગતિ કરે છે. એટલે કે બીજી શ્રેણીમાં પ્રવેશ કરે છે. તેને આકાર - આ રીતે છે ત્રીજી શ્રેણુ–દુકો વજા દ્વિધાતે વક્ર છે. આ શ્રેણી દ્વારા ગમન કરવાવાળા જીવ અને મુદ્દલ એવા વક્રગતિ કરે છે. અર્થાત બેવાર બીજી શ્રેણીમાં પ્રવેશ કરે છે. આ શ્રેણી ઉર્વ ક્ષેત્રના અગ્નિ ખૂણામાંથી નીચેના ક્ષેત્રની વાયવ્ય દિશામાં જઈને જે જીવ ઉત્પન્ન થાય છે, તેને હોય છે. પહેલા સમયમાં આ જીવ અગ્નિ દિશામાંથી તિરો નિરૂત્ય દિશામાં જાય છે. તે પછી ત્યાંથી બીજા સમયમાં તિર છે જ વાયવ્ય દિશામાં જાય છે. તે પછી ત્રીજા સમયમાં ત્યાંથી નીચે વાયવ્ય દિશામાં જ જાય છે. આ રીતે ત્રણ સમયવાળી આ દ્વિધાતે વકો શ્રેણી ત્રસનાડીની વચમાં અથવા તેની બહારમાં હોય છે. ૩ ચેથી શ્રેણી “ગો રા' એકતઃ ખા છે, આ શ્રેણી દ્વારા જીવ અને પુદ્ગલ ત્રસનાના વામપર્થ વિગેરે ભાગથી ત્રસનાડીમાં પ્રવેશ કરે છે, અને પછી એ ત્રસનાડી દ્વારા જઈને તેના વામપાશ્વ વિગેરે ભાગમાં ઉત્પન્ન થાય છે. વામપાર્ધાદિરૂપ એક દિશામાં લેકનાડી વ્યતિરિક્ત આકાશના સદુભાવથી આ રોગને “gવતઃ રણ” કહેલ છે. આ શ્રેણી બે ત્રણ અને ચાર સમયની વક ગતિવાળી હોય છે. તે પણ ક્ષેત્રના વિશેષ પણાથી જુદી કહેલ છે. તેને આકાર -૮ આ રીતે છે. પાંચમી શ્રેણી “pો ” દ્વિધાતા ખા છે. જે જે શ્રેણીથી ત્રસનાડીના વામપાશ્વ આદિથી ત્રસનાડીમાં પ્રવેશ કરીને અને એજ ત્રસનાડીથી જઈને તેનાજ દક્ષિણ પાર્થ વિગેરેમાં ઉત્પન્ન થાય છે, તે દ્વિધાતઃ ખાં છે. કેમકે નાડીની બહારના વામદક્ષિણ પાર્શ્વ રૂ૫-ડાબા જમણા ભાગ રૂપે આકાશ પ્રદેશને આ શ્રેણી દ્વારા સ્પર્શ થાય છે. જે શ્રેણી દ્વારા પરમાણુ વિગેરે ગેળ ભ્રમણ કરીને ઉત્પન્ન થાય છે, તે ચક્રવાલ શ્રેણી કહેવાય છે. તેને આકાર ૦ આ રીતે છે. ૬ જે શ્રેણી દ્વારા પરમાણુ વિગેરે અર્ધગોળ ભમીને ઉત્પન્ન થાય છે, તે અર્ધચક્રવાલ કે શું છે (૭) તેને આકાર (c) આ પ્રમાણે છે. આ રીતે શ્રેણિયાનું કથન કરીને હવે સૂત્રકાર પરમાણુ વિગેરેની ગતિનું નિરૂપણ કરે છે. તેમાં શ્રીગૌતમસ્વામી પ્રભુશ્રીને પૂછે છે કે- જાણં મને ! જિંawgવેન્દ્રિ પર જaz' હે ભગવન પરમાણુ યુદ્ધની જે ગતિ હોય છે. તે શું શ્રેણી અનુસાર હોય છે? અથવા વિશ્રેણી પણાથી હોય છે? જે ગતિમાં આકાશ પ્રદેશોની શ્રેણી પૂર્વ વિગેરે દિશાની સામે હોય છે એવી તે ગતિ અનશ્રેણી કહેવાય છે. અર્થાત્ આકાશ પ્રદેશોની જે પૂર્વ વિગેરે દિશાઓની બાજુએ પંક્તિ છે, તે શ્રેણી છે. આ શ્રેણીની અનુરૂપ જે ગતિ હોય છે, તેજ એનું શ્રેણી ગતિ છે. આ શ્રેણીથી વિપરીત જે પતિ છે, તે વિશ્રેણી કહેવાય છે. અર્થાત વિદિશાઓમાં જે શ્રેણી છે, તે વિશ્રેણી કહેવાય છે. આ વિશ્રેણી પ્રમાણે જે ગતિ હોય છે. તેને વિશ્રેણી ગતિ કહે છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૨૦૯