________________
હવે પ્રદેશપણાથી શ્રી ગૌતમસ્વામી પ્રભુશ્રીને પૂછે છે કે-તેઢીનો નં અંતે ! પણચાર દિŞન્નુમ્ભાયો પુચ્છા' આ સૂત્રદ્વારા ગૌતમ સ્વામોએ પ્રભુશ્રીને એવુ પૂછ્યું છે કે-હે ભગવન્ પ્રદેશપણાથી શ્રેણિયા શુ' કૃતયુગ્મ રૂપ છે ! અથવા યેાજ રૂપ છે ? અથવા દ્વાપર યુગ્મ રૂપ છે ? અથવા કલ્યાજ રૂપ છે ? આ પ્રશ્નના ઉત્તર આપતાં પ્રભુશ્રી એવું કહે છે કે-q' એવ’હૈ ગૌતમ ! પ્રદેશપણાથી પણ શ્રેણિયે કૃતયુગ્મ રૂપ જ છે. મ્યેજ વિગેરે રૂપ નથી. જેમ તે દ્રવ્યપણાથી કૃતયુગ્મ રૂપ જ છે, ચૈાદિ રૂપ નથી. તે પ્રમાણે અહીંયાં પણુ સમજવુ. અહીયાં યાવપદથી પૂર્વ પશ્ચિમ લાંબી શ્રેણિયા મહેણુ કરાઈ છે. આ રીતે પ્રદેશપાથી પણ સધળી શ્રેણિયા કૂતયુગ્મ રૂપ જ હાય છે, Àાજ રૂપ અથવા દ્વાપર યુગ્મ રૂપ અથવા કલ્યાજ રૂપ તે હાતી નથી. કેમકે વસ્તુને જે સ્વભાવ છે, તે અનતિક્રમણીય હોય છે.
હવે શ્રી ગૌતમસ્વામી લેાકાકાશની શ્રેણિયામાં પ્રદેશપણાથી જે વિશેષપણું છે, તે પ્રગટ કરે છે. ‘જોવાયલેટોત્રો ને અંતે ! પત્તŽચાર પુચ્છા' આ સૂત્રથી શ્રી ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવુ' પૂછ્યું છે કે-હે ભગવન્ લેાકાકાશની શ્રેણિયે પ્રદેશપણાથી શુ' કૃતયુગ્મ રૂપ છે ? અથવા યેજ રૂપ છે? અથવા દ્વાપરયુગ્મ રૂપ છે? અથવા કલ્ચાજ રૂપ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં શ્રી ગૌતમસ્વામીને પ્રભુશ્રી કહે છે કે-‘નોચમાં! સિચ્ઽનુમ્નાત્રો, નો તેોચાડ્યો, सिय दावरजु માગો, તો વૃદ્ધિનોરા' હે ગૌતમ લેાકાકાશની શ્રણિયા પ્રદેશ પણાથી કોઇ વાર કૃતયુગ્મ રૂપ છે, ચૈાજ રૂપ નથી. કાઇ વાર દ્વાપરયુગ્મ રૂપ છે, કયેાજ રૂપ નથી આ કથનના ભાવ એવા છે કે-ચકાથી લઇને પૂ અથવા દક્ષિણનું જે લેાકા છે, તે પશ્ચિમ અથવા ઉત્તરથી સરખુ છે. તેથી પૂર્વ પશ્ચિમની શ્રેયા અને દક્ષિણની શ્રેણિયા સરખી સખ્યાવાળા પ્રદેશોવાળી કહી છે, તેમાં કેટલીક શ્રેણિયા કૃતયુગ્મ રૂપ છે, અને કેટલીક શ્રેણિયા દ્વાપર યુગ્મ રૂપ છે, પરંતુ તેએ યેાજ પ્રદેશવાળી અને કયેાજ પ્રદેશવાળી હાતી નથી, કલ્પના કરો કે-દક્ષિણ પૂર્વથી લઈને જે રૂચક પ્રદેશ છે, તે પૂર્વ શ્રેણિના અર્ધા ભાગ રૂપ છે, તેના આકાર ૧૦૦ છે. તથા જે પશ્ચિમ અને દક્ષિણથી લઈને રૂચક પ્રદેશ છે, તે પશ્ચિમ શ્રેણિના અર્ધા ભાગ રૂપ છે, તેને આકાર પણ ૧૦૦ છે, તેમાંથી બન્ને સે ૧૦૦ પ્રદેશેામાંથી ચાર-ચારને અપહાર કરવાથી (બહાર કઢ઼ાડવાથી) છેવટે ચાર જ પ્રદેશ મચે છે, જેથી પૂર્વથી પશ્ચિમ સુધીની લાંબી શ્રેણિયામાં કૃતયુગ્મ પણુ આવી જાય છે, આ સત્ર પહેલાં જ પ્રગટ કરી દીધુ છે, કે-જે પ્રદેશાણીમાંથી ૪-૪ ઘટાડવાથી છેત્રટે ૪ ચાર ખર્ચ આવી તે પ્રદેશરાશિ કૃતયુગ્મ રૂપ કહેલ છે. તથા જે રાશીમાં ૪૪ના અપહાર કરતાં છેવટે ૩ ત્રણ અચે તે રાશી
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૨૦૬