________________
પશ્ચિમ સુધીની લાંખી જે શ્રેણિયા છે, અને દક્ષિણુથી ઉત્તર સુધીમાં જે લાંખી શ્રેણિયા છે, તેના સંબધમાં પશુ આ ઉપર કહ્યા પ્રમાણેના ભગા સમજવા, નવ નો સાચાબો સવગણિયાળો' પરંતુ સાહિસાન્ત આ ભંગ થતે નથી, બાકીના ત્રણે ભગા થાય છે. કેમકે-અલેાકમાં પૂપશ્ચિમ અને ઉત્તર દક્ષિ સુધી લાંબી જે શ્રેણા છે, તેમાં સાદિપણું તે છે, પરંતુ તેમાં સન્તપણું નથી. આ કારણુથી અહિયાં પહેલા ભંગના નિષેધ કર્યાં છે. એજ વાત ‘ષ્ક્રિય આવો આજ વલિયા સેસ ત ચેટ' આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરી છે. છઢ માચચાળોના ઓહિયાઓ તહેવ ચમળો' તથા અલેાકાકાશની ઔઘિક સામાન્ય શ્રેષ્ઠિયા પ્રમાણે ઉર્ધ્વ અધઃ-ઉપર નીચે લાંખી જે શ્રેણિયા છે, તેના સંબંધમાં પણ અહીંયાં ચાર ભંગે! કહેવા જોઈએ. આ રીતે ઉપર નીચે લાંબી જે શ્રેણિયા છે, તે સાદિસાન્ત પણ છે. સાદિ અનંત પણ છે. અનાદિ સાંત પણ છે અને અનાદિ અનંત પણ છે.
‘ઘેટીયો નં મળે ! –દુચાપ હનુમાત્રો તેમોચબો પુચ્છા' હવે શ્રી ગૌતમસ્વામી આ સૂત્રપાઠ દ્વારા પ્રભુશ્રીને એવુ' પૂછે છે કે- હે કરૂણાસાગરભગવન્ માકાશની શ્રેણિયા દ્રવ્યપણાથી શુ મૃતયુગ્મ રૂપ છે ? અથવા ચૈાજ રૂપ છે ! અથવા દ્વાપર યુગ્મ રૂપ છે ? અથવા કલ્યાજ રૂપ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-નોચમા !' હે ગૌતમ ! ર્નુમ્મત્રો' આ શ્રેણિયે વસ્તુ સ્વભાવથી કૃતયુગ્મ રૂપ હોય છે. ‘નો તેજોવાયો' ચૈાજરૂપ હાતી નથી ‘નો વાવરનુનાલો' દ્વાપરયુગ્મ રૂપ પણ નથી. ‘ો હિગોપાત્રો’ અને કલ્ચાજ રૂપ પણ નથી જ આ પ્રમાણે વિધિ અને નિષેધમાં બધે જ વસ્તુ સ્વભાવપણું જ કારણ છે. ‘વ` નાવ ગુમાવાનો' એજ રીતે ઉપર નીચે લાંખી જે શ્રેણિયા છે, તે પણ કૃતયુગ્મ રૂપ છે તેમ સમજવું જોઈએ ચૈાજ વિગેરે રૂપ નથી. અહીંયાં યાવપદથી પૂર્વથી પશ્ચિમ સુધીની લાબી શ્રેણિયા ગ્રહણ કરાઈ છે. તેથી આ શ્રેણિયે પણ કૃતયુગ્મ રૂપ જ છે. ગ્યાજ રૂપ નથી કેમકે વસ્તુના સ્વભાવ જ એવા છે.
હવે શ્રી ગૌતમ સ્વામી પ્રભુશ્રીને એવુ' પૂછે છે કે-ઢોળાવાયલેઢીનો હવ' ચેવ' હે ભગવન લેાકાકાશની શ્રેણિયા શું કૃતયુગ્મ રૂપ છે ? અથવા ચૈાજ રૂપ છે? અથવા દ્વાપર યુગ્મ રૂપ છે? અથવા કલ્ચાજ રૂપ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રીએ એવું કહ્યું કે-ડે ગૌતમ ! લેાકાકાશની જે શ્રેણિયા છે, તે પણ દ્રવ્યપણાથી કૃતયુગ્મ રૂપ જ છે. યેાજ વિગેરે રૂપ નથી. ‘દુષ’ અશ્નોના. રાહ્મણેઢીયો વિ'. એજ પ્રમાણે અલેાકાકાશની શ્રેણિયાના વિષયમાં પણ કહેવું જોઇએ. અર્થાત્ અલે કાકાશની શ્રેણિયા પણ સઁખ્યાથપણાથી કૃતયુગ્મરૂપ જ છે, ચૈાજાદિ રૂપ હૈતી નથી.
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૨૦૫