SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ હવે શ્રી ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવુ પૂછે છે કે-ઢોળાવાસનેઢોત્રો ગ મતે ! દિ ચાચાઓ આપ વિચાો પુટ્ટા' હૈ ભગવત્ લેાકાકાશની શ્રેણિયા શું સાદિ અને સાન્ત છે? અર્થાત્ હે ભગવત્ જે આ લેાકાકાશની શ્રેણિયા છે, તે શું સાદિ સમ વસિત છે ?-સાદિ સાન્ત છે ? ૧ અથવા સાદિ અનન્ત છે ? ૨ અથવા અનાદિ સાન્ત છે? ૩ અથવા અનાદિ અનન્ત છે? ૪ આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી શ્રી ગૌતમસ્વામીને કહે છે કે-રોચમા !' હે ગૌતમ! 'જ્ઞાાનો અપાયાનો’ લેકિાકાશની શ્રેણિયે સાદિ સાન્ત છે, ‘નો લાદ્યાનો પ્રગત્તિયાઓ' સાદિ અનત નથી. નો અળાચાએ સપન વિચાઓ' અનાદિ સાન્ત પણ નથી નો અળાઢાબો અવનત્તિાઓ અને અનાદિ અનંત પણુ નથી. અહિયાં સઘળી શ્રેણિયાના ભેદમાં સાદિ સાન્ત આ એક જ ભ્રુગના સ્વીકાર થયા છે. બાકીના ભંગે સ્વીકારાયા નથી. કેમકે લેાકાકાશ પરિમિત છે, Ë જ્ઞાન સમાચચાત્રો' એજ રીતે યાવત્ ઉપરથી નીચે સુધીની લાંખી જે શ્રેણિયા છે, તે પણ સાદિસાન્ત છે. અહિયાં-યાવપદથી પૂથી પશ્ચિમ સુધીની જે લાંબી શ્રેણિયા છે તથા દક્ષિણથી ઉત્તર સુધીની જે લાંખી શ્રેણિ છે, તે ખત્રી સાદિ સાન્ત છે. બાકીના ભગા અહી' કહ્યા નથી. હવે શ્રી ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવુ' પૂછે છે કે‘અહોરાના લેઢીનો નં મને ! સાચાઓ પુટ્ટા' હું ભગવન્ અલેાકાકાશની જે શ્રેણિયા છે, તે શું? સાદિ સાન્ત છે ? અથવા સાદિ અનંત છે? અથવા અનાદિ સાન્ત છે ? અથવા અનાદિ અનંત છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે-તોયબા ! વિચ લાદ્યાન્નો લગ્ન વિચાઓ' કેટલિક શ્રેણિયે સાદિ સાન્ત છે. આ કથન ક્ષુલ્લક પ્રતરની પાંસે જે ઉČયત શ્રેણિયેા છે, તેના આશ્રય કરીને કહેલ છે, અર્થાત્ મધ્યલેાકમાં રહેલ ક્ષુલ્લક પ્રતરની પાંસે આવેલી ઉપર અને તેનો નીચેની લાંખી શ્રેણિયાની અપેક્ષાથી આ પહેલે ભગ અહિયાં કહ્યો છે. ૧ ‘સિચ સાચાઓ વજ્ઞપ્રિયાબો' કેટલિક શ્રેણિયા સાદિ અનત છે. એવા જે ખીન્ને ભગ અહિયાં કહ્યો છે, તે લેાકાન્તથી આરણ કરીને ચારે તરફ ગયેલી શ્રેણિયાના આશ્રય કરીને કહેલ છે. તેમ સમજવું. ‘બ્રિચ ગળાાત્રો રપ સિયામો' કેટલિક શ્રેણિયે અનાદિ સાન્ત છે, આ પ્રમાણેના જે આ ત્રીજો ભંગ અહીયાં કહ્યો છે, તે લેાકાન્તની પાસે સઘળી શ્રેણિયાને અત થાય છે તે અભિપ્રાયથી કહેલ છે. ‘સિય અળાામો વાલિયો' કેટલીક શ્રેણિ। મનોદિ અને અનંત છે, એ પ્રમાણેના જે ચેાથેા ભંગ કહ્યો છે, તે લેાકને છોડીને જે શ્રેણીયા આવી છે, તેના આશ્રય કરીને કહેલ છે. વાર્તુળ વડીનાયયાત્રો પુરદ્દિનુત્તરાયો . હવ શ્વેત' આજ રીતે પૂર્વથી શ્રી ભગવતી સૂત્ર : ૧૫ ૨૦૪
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy