________________
“Tળવીળાવવાળ મરે! આ સૂત્રથી શ્રી ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછત્ર્ય છે કે હે ભગવન પૂર્વથી પશ્ચિમ સુધી લાંબી અલકાકાશની શ્રેણી પ્રદેશ શાથી શું સંખ્યાત છે? અથવા અસંખ્યાત છે? કે અનંત છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે–ચમા ! નો નાગો, નો અવેજ્ઞાળો’ તે સંખ્યાત નથી તેમ અસંખ્યાત પણ નથી. પરંતુ “અનંતા” અનંત જ છે. “gવં વાણિજુત્તરાયથાગો વિ' એજ રીતે દક્ષિણ દિશામાં અને ઉત્તર દિશામાં આવેલી લાંબી શ્રેણી અનંત છે. સંખ્યાત કે અસંખ્યાત નથી. ઉડ્ડમા. ચરામ પુછા' હે ભગવન ઉર્વ અને અધ દિશામાં અલકાકાશની જે શ્રેણિ છે. તે પ્રદેશપણાથી સંખ્યાત છે ? અથવા અસંખ્યાત છે ? કે અનંત છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે કે- જો મા !” હે ગૌતમ! “શિવ સંહે==ાગો કામ કરવા માંગતો વાર તે સંખ્યાત પણ હોય છે. કોઈ વાર અસંખ્યાત પણ હોય છે. અને કેઈ વાર અનંત પણ હોય છે પાપા
શ્રેણિયોં કે સાદિસ્વ આદિ કા નિરૂપણ
રેરીગો મરેજ સારુયાગ યજ્ઞાલિયા ઈત્યાદિ
ટીકાર્ય–આ સૂત્રથી શ્રી ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછ્યું છે કેબજેવો i મરે હે ભગવન આ શ્રેણિયે શું સાદિ સાન્તા છે? અથવા સાદિ અનંત છે? અથવા અનાદિસાત છે? અથવા અનાદિ અને અનત છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે-“મા! નો સાથrગો સપકાવલિયાગો હે ગૌતમ! આ શ્રેણિયે આદિ અને અતવાળી નથી. “રો સાયબો અવનવરિયાળો' આદિ સહિત અને અન્ત વગરની પણ નથી. “નો અાગાગો સાવલિયાગો’ આદિ રહિત અને અન્તસહિત પણ નથી. પરંતુ “કારણો સરવરિયામો આદિ અને અન્ત વગરની છે. અર્થાત્ શ્રેણિયે અનાદિ અને અનંત છે. અહીંયાં સામાન્યથી શ્રેણિયેની વિવક્ષા કરેલ છે. તેથી લેકમાં અને અલકમાં જે શ્રેણિયે છે, તે બધીનું ગ્રહણ થઈ જાય છે. અને તે બધીના ગ્રહણથી આ શ્રેણિયે અનાદિ અને અનંત છે. એવું જ્ઞાન થઈ જાય છે. અહીંયાં ચાર ભંગે પૈકી આ એક જ ભંગને સ્વીકાર થયું છે. બાકીના ત્રણ ભાગે સ્વીકારાયા નથી. “ જાવ ૩૬ઢાવવા એજ પ્રમાણે ઉપર અને નીચે જે શ્રેણિયે છે, તે પણ અનાદિ અને અનંત છે, અહીંયાં યાત્મદથી “ગાવીરતીદાતા, રક્ષિળોત્તરાચતાર આ પાઠનો સંગ્રહ થયે છે. આ રીતે પૂર્વથી પશ્ચિમ સુધીની જે લાંબી શ્રેણિ છે, તે તથા દક્ષિણ દિશાથી ઉત્તર દિશા સુધીની જે લાંબી શ્રેણિયે છે, તે બધી અનાદિ અને અનંત છે તેમ સમજવું.
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૨
૦
૩