________________
પ્રભશ્રી તેમને કહે છે-જોયar! રિચ લેકarગી, ચિ, અસંess ન મળતાવો” હે ગૌતમ! પ્રદેશ પણાથી કાકાશની શ્રેણી કે ઈવાર સંખ્યા પણ હોય છે, કોઈવાર અસંખ્યાત પણ હોય છે. પરંતુ તે અનંત હોતી નથી. કાકાશની શ્રેણીય પ્રદેશપણાથી જે સંખ્યાત કહી છે, તેનું તાત્પર્ય બેવ છે કે-નાકાર લેકના દંતકે જે અલકાકાશમાં ગયેલા છે. તેની શ્રેણી સંખ્યાત પ્રદેશવાળી હોય છે. અથવા કાકાશ વૃત્તાકાર છે, તેથી તેની પર્ય
તમાં-સમીપમાં રહેલી જે પ્રદેશ શ્રેણી છે. તે સંખ્યાત પ્રદેશવાળી છે, એ જ રીતે કાકાશની જે શ્રેણી પ્રદેશોની અપેક્ષાથી અસંખ્યાત કહી છે. તે લોકાકાશ સ્વયં અસંખ્યાત પ્રદેશોવાળું છે તેથી તે તેની શ્રેણી પણ અસંખ્યાત પ્રદેશો - વાળી છે. એજ રીતે પૂર્વ અને પશ્ચિમ અને દક્ષિણ અને ઉત્તરમાં આયત (લાંબી) શ્રેણિયેના સંબંધમાં પણ સમજી લેવું. એજ વાતને સૂત્રકાર “g Timહિ. બાવાગો વિ રાણપુરાવાઓ પર્વ જેવ” આ સૂત્રદ્વારા પ્રગટ કરેલ છે, અર્થાત પૂર્વ પશ્ચિમ આયત-લાંબી અને દક્ષિણ ઉત્તર આયત શ્રેણિયે પણ
કાકાશ શ્રેણિની જેમ કોઈવાર સંખ્યાત અને કઈવાર અસંખ્યાત હોય છે પણ અનંત હોતી નથી. તથા ઉપર નીચે આયત–લાંબી શ્રેણી સંખ્યાત હેતી નથી તેમ અનન્ત પણ હોતી નથી પરંતુ અસંખ્યાત જ હોય છે. એજ વાતને સૂત્રકારે “ઢમાચાળો નો વિજ્ઞાન માં વેજ્ઞાઓ ના મiતાળો” આ સૂત્ર દ્વારા સ્પષ્ટ કરેલ છે. ઉપરના લોકાન્તથી લઈને નીચેના કાન્ત સુધી અને નીચેના કાન્તથી ઉપરના લેકાત સુધીમાં શ્રેણીને પ્રતિઘાત થાય છે. તેથી શ્રેણી અસંખ્યાત પ્રદેશોવાળી જ છે. તથા જે શ્રેણી નીચેના લેકના ખૂણામાંથી અથવા બ્રહ્મલોકના તિર્યંચ મધ્ય પ્રાંતથી નીકળેલ છે તે પણ આજ સૂત્રના કથન પ્રમાણે સંખ્યાત પ્રદેશવાળી નથી.
હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે જોનારેઢીઓ જો મરે! ઘણયાણ પુછા’ હે ભગવન્ અલકાકાશની શ્રેણી પ્રદેશની અપેક્ષાથી શું સંખ્યાત છે? અથવા અસંખ્યાત છે ? કે અનંત છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“જો મ” વિચ સંવેદનામો સિવ અસંગા શિવ સત્તાગો હે ગૌતમ ! તે અલકાકાશની શ્રેણી પ્રદેશોની અપેક્ષાથી કઈ વાર સંખ્યાત પણ હોય છે, કોઈ વાર અસંખ્યાત પણ હોય છે, અને કોઈ વાર અનંત પણ હોય છે. અહીંયાં જે “લિચ સંવેદનાનો સિરા જાગો’ આ પ્રમાણેને સૂત્રપાઠ કહેલ છે. તેનું તાત્પર્ય એવું છે કે
કાકાશની મધ્યમાં જે સુલક પ્રતિરો છે, અને તેની પાસે જે ઉપર અને નીચે લાંબી નીચેના લેકની શ્રેણી છે, આ શ્રેણિમાં પ્રારંભની જે જે શ્રેવિ છે, તે સંખ્યાત પ્રદેશેવાળી છે. અને તે પછીની શ્રેણી છે, તે અસંખ્યાત પ્રદેશવાળી છે, અને તે પછીની જે શ્રેણી હોય છે, તે અનંત પ્રદેશોવાળી શ્રેણી છે. તિરછી લાંબી અલકાકાશની શ્રેણી તે પ્રદેશોની અપેક્ષાથી અનંત જ હોય છે. એજ વાત સૂત્રકારે આ સૂત્રથી કહેલ છે.
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૨૦૨