________________
એ કહ્યું છે કે-તે એકેન્દ્રિય પૃથ્વીકાયિક જીવ જે જઘન્યકાળની સ્થિતિથી ઉત્પન્ન થયા છે, અને ત્યાંથી મરીને પાછા પૃથ્વિકાયિકામાં ઉત્પન્ન થવાને ચાગ્ય થયા છે, તેા આ સ્થિતિમાં આ ચોથા ગમમાં પડેલા ગમમાં કહ્યા પ્રમાગ્રેના પરિમાણુ, ઉત્પાદ, વિગેરે કાયવેધ સુધિના વિષય સમજવા, પરંતુ આ ચાથા ગમમાં પૂર્વોક્ત પહેલા ગમમાં કહેલ કથનથી જો કાંઇ વિશેષપણુ છે, તે તે આ પ્રમાણે છે-પહેલા ગમમાં તેને ચાર વેશ્યાએ કહી છે. અને આ ચેાથા ગમમાં તેને ત્રણ વેશ્યા કહી છે, એજ વાત ‘નવર' ત્તિનિ છેલ્લાબો’ આ સૂત્રપાઠ દ્વારા બતાવી છે, અહીયાં કૃષ્ણ, નીલ, અને કાર્પાતિક એ ત્રણ વૈશ્યાઓ હાય છે. અહિયાં તેોલેશ્યા કહી નથી તેનું કારણ એ છે કે અહિયાં જધન્ય સ્થિતિવાળાઓમાં દેવાના ઉત્પાત થતા નથી. તથા કિ કાળેળ અંશોમુકુä જોલેન વિ' અહીયાં સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂત'ની છે, અને ઉત્કૃષ્ટથી પણ એક 'તમુહૂર્તની છે. 'વલસ્થા ભાવનાળા અધ્યવસાયઆત્મપરિણામ-વિચાર અહિયાં અપ્રશરત હૈાય છે. શુભ ભાવના રૂપ પ્રશસ્ત વિચાર અહિયાં હાતા નથી. પરંતુ અશુભ ભાવના રૂપ અપ્રશસ્ત જ હાય છે. અનુખ'ધ સ્થિતિ રૂપ હાવાથી તે અહિયાં જન્ય અને ઉત્કૃષ્ટથી અંત. મુહૂત રૂપ જ છે, ‘સેસં ત ચેત્ર' વૈશ્યા, સ્થિતિ, સ્પષ્યવસાય અને અનુખ ધ શિવાય ખાકીનું દૃષ્ટિ, સમુદ્લાત, જ્ઞાન, અજ્ઞાન, વગેરે વિષય સંબંધી સ્થન પહેલા ગમમાં કહ્યા પ્રમાણે સમજવું આ પ્રમાણે આ ચેાથા ગમ છે. ૪ પાંચમા ગમ આ પ્રમાણે છે.--સો ચેત્ર નાટ્રિશ્યુ લવને જો તે પૃથ્વિીકાયિક જીવ જઘન્ય કાળની સ્થિતિવાળા પૃથ્વીકાયિકામાં ઉત્પન્ન થવાને ચાગ્ય છે, તે તે સ'બ ́ધમાં અહિયાં પશુ‘વચ્ચેય વસ્થામચત્તવ્યથા' માળિન્ના' ચેથા ગમમાં જે પ્રમાણેનું થન કરવામાં આવ્યું છે, એજ પ્રમાણેનુ કથન પુરેપુરૂ કહેવું જોઈએ. અર્થાત્ ચેાથા ગમમાં પહેલા ગમના અતિદેશ-ભલામણથી જે-જે કથન કરવામાં આવ્યુ છે, તે તમામ, પિરમાણુ દ્વારથી લઇને કાયસ ંવેધ દ્વાર સુધી કઈ પણ ફેરફાર શિવાય અહિયાં કહેવું જોઇએ આ રીતે આ પાંચમે ગમ કહ્યો છે. પ
હવે છઠ્ઠા ગમતુ કથન કરવામાં આવે છે.—સો ચેવોલાટ્રિપ્સુ જીવનનો મા જઘન્ય કાળની સ્થિતિવાળા પૃથ્વીકાયિક જીવન જે ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા પૃથ્વિકાયિકામાં ઉત્પન્ન થવાને ચેાગ્ય છે, તે તે સંખ ધમાં પણ ‘શ્વ ચેત્ર વત્તવ્વચા પાંચમાં ગમમાં કહ્યા પ્રમાણેનું કથન કહેવુ જોઈએ પાંચમાં ગમમાં ચેથા ગમા અતિદેશ-ભલામણ કરેલ છે. અને ચેથા ગમમાં પહેલા ગમના અતિદેશ કરેલ છે. પહેલા ગમમાં તે કથન જે રીતે કહેલ છે-તેજ પ્રમાણેનુ તે સઘળું કથન આ છઠ્ઠા ગમમાં પશુ કહી
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૮