________________
છે? અથવા શું અસંખ્યાત છે? અથવા અનંત છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભ કહે છે-“gવ રેa હે ગૌતમ પૂર્વથી પશ્ચિમ સુધીના આકાશ પ્રદેશ ભાગમાં જે શ્રેણીયા છે, તે સંખ્યાત નથી અસંખ્યાત પણ નથી, પરંતુ અનંત છે. “હ વાહિyત્તરાયતા વિ' એજ રીતે દક્ષિણ અને ઉત્તરના આકાશ પ્રદેશ ભાગમાં લાંબી જે શ્રેણી છે. તે પણ સંખ્યાત નથી તેમ અસંખાય પણું નથી. પરંતુ અનંત છે; તેમ સમજવું જોઈએ. “gવે વાણિજીત્તરાયરાળો ’ એજ પ્રમાણે દક્ષિણ અને ઉત્તરના આકાશ પ્રદેશ ભાગમાં જે શ્રેણિયો લાંબી થયેલ છે. તે બધી પણ સંખ્યાત અથવા અસંખ્યાત નથી. પરંતુ અનંત જ છે. તેમ સમજવું. “હુર્વ પટ્ટાચા વિ' એજ પ્રમાણે ઉપરથી નીચે સુધીના આકાશ પ્રદેશ ભાગમાં જે લાંબી શ્રેણિયો છે, તે પણ સંખ્યાત નથી તેમ અસંખ્યાત પણ નથી. પરંતુ અનંત છે. આ કથન જે કરવામાં આવ્યું છે, તે સામાન્ય પણાથી લેક અને અલેકને આશ્રય કરીને કરવામાં આવેલ છે.
હવે વિશેષને આશ્રય કરીને સૂત્રકાર આ શ્રેણીનું કથન કરે છે. તેમાં વિનયપૂર્વક શ્રી ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે-જોrrઢી નં રે !
apવા જિં સંલેકઝાનો મહેરો નતો હે ભગવન કાકાશની જે જે પ્રદેશ પંક્તિ છે, તે દ્રવ્યની અપેક્ષાથી શું સંખ્યાત છે? અથવા અસંખ્યાત છે ? કે અનંત છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે-“જોયા! નો સંવેદનાનો સહવે નામો નો તાગોહે ગૌતમ! લોકાકાશના પ્રદેશોની જે પંક્તિયો છે, તે સંખ્યાત નથી. તેમ અનંત પણ નથી પરંતુ અસંખ્યાત જ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કાકાશના પ્રદેશો અસં.
ખ્યાત કહ્યા છે. તેથી તેની શ્રેણી પણ અસંખ્યાત જ હોય છે. અનંત અથવા સંખ્યાત નથી. અનંત શ્રેણિયે જે કહી છે તે અલકાકાશને લક્ષ્ય કરીને કહેલ છે. કેમકે-અલકાકાશના પ્રદેશો સિદ્ધાંતકાએ અનંત કહ્યા છે. “પાળ. વાચચા નં મરે! હોનારૂઢીગો રડવા જ સંજાગો” હે ભગ. વન પૂર્વથી પશ્ચિમ સુધીની લાંબી જે કાકાશને પ્રદેશની શ્રેણી છે, તે દ્રવ્ય પણુથી શું સંખ્યાત છે ? અથવા અસંખ્યાત છે ? કે અનંત છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સવામીને કહે છે કે-gવું જેવ” હે ગૌતમ! પૂર્વથી પશ્ચિમ સુધી જે લોકાકાશના પ્રદેશોની શ્રેણિયે છે, તે દ્રવ્ય પણાથી અસંખ્યાત જ છે, સંખ્યાત અથવા અનંત હોતી નથી.
“ તાળિોત્તરાચગામો વિ' એજ રીતે દક્ષિણથી ઉત્તર સુધી લોકાકાશના પ્રદેશોની જે શ્રેણિયે છે, તે પણ સમજી લેવી. અર્થાત્ તે દ્રવ્યપણાથી અસંખ્યાત જ છે. સંખ્યાત અથવા અનંત નથી. “ર્વ વઢHણાવતા વિ એજ પ્રમાણે ઉર્વ ઉપરથી લઈને નીચેના પ્રદેશની લાંબી શ્રેણિયે છે, તે પણ અસંખ્યાત જ છે, સંથાત કે અનંત નથી,
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૨
૦
૦