SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ “g બચા પરિમંડલ સંસ્થાનના કથન પ્રમાણે યાવત્ આયત સંસ્થાન સુધીનું કથન સમજવું જોઈએ. અહીંયાં યાવત્પદથી વૃત્ત, વ્યસ્ત્ર અને ચતુરસ્ત્ર આ સંસ્થાને ગ્રહણ કરાયાં છે. હવે ભાવની અપેક્ષાથી એક પણું અને અનેકપણાથી સંસ્થાનું કથન સૂત્રકાર કરે છે. તેમાં ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે –“મિંટ જે મં! શંકાળે ક્રાઇવરના ૪ હનુમે જાવ ક્રસ્ટિોરે” હે ભગવન પરિ મંડલ સંસ્થાન કાળાવણુની પર્યાની અપેક્ષાથી શું કૃત યુગ્મ રૂપ છે? અથવા યાવત કલ્યાજ રૂપ છે ? અહીંયાં યાવત્ પદથી “વિ =થોડવF દાર વા' આ પદ ગ્રહણ કરાયા છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે-“રોચમા ! વિચ ” તે કઈ વાર કૃતયુગ્મ રૂ૫ છે. “g ggi fમાવેf sÈવ ટિ” આ પ્રમાણેના અભિલાપથી સમય અને સ્થિતિના સંબંધમાં જે પ્રમાણેનું કથન કરવામાં આવ્યું છે. એજ રીતનું કથન અહીંયાં પણ કરવું જોઈએ. અર્થાત્ “મિંર " સંકાળે #ાઢવજપssવેદિક ઉપર કુખે ગાવ સિય સ્ત્રિયોને આ પ્રમાણેને આલાપક અહીંયાં બધે જ કહેવું જોઈએ. “gવું જીવનઝાહિં કૃષ્ણવર્ણની પર્યાની અપે. ક્ષાથી જે પ્રમાણે પરિમંડલ સંસ્થાન કૃતયુગ્મ રૂપ યાવત્ કાજ રૂપ કહ્યું છે, એજ રીતે તે નીલવર્ગને પર્યાની અપેક્ષાથી પણ કૃત યુગ્મરૂપ યાવતુ કલ્યાજ રૂપથી કહ્યું છે. “પુર્વ પં િવોર્દિ” જે પ્રમાણે કૃષ્ણવર્ણના પર્યાની અને નીલવર્ણના પર્યાની અપેક્ષાથી પરિમંડલ ચેંજ દ્વાપર વિગેરે સંસ્થાને કૃતયુગ્મ રૂપ યાવત્ કલ્યાજ રૂપ કહ્યા છે, એ જ રીતે તેઓ બાકીના લેહિત-લાલ હારિદ્ર-પીળા અને શુકલધળા વર્ણના પર્યાની અપેક્ષાથી પણ કૃતયુગ્માદિરૂપ કહ્યા છે. તેમ સમજવું. એજ રીતે પરિમડેલ વિગેરે સંસ્થાને “હિં નહિં, પંfહું રહું, બઢ઼હિં હિં જાવ સુજતા નહિં સુરભીગધ-સુગંધ અને દુરભીગંધ દુર્ગધ એ બે ગંધની પર્યાયેથી, તિક્ત, કટુ, કષાય, અશ્લ અને મધુર આ રસેની પર્યાથી તથા આઠ સ્પર્શોથી એટલે કે કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સિનગ્ધ, અને રૂક્ષ એ આઠ સ્પર્શીની પર્યાથી કુતયુગ્માદિ રૂપ છે. એ પ્રમાણે સમજવું જોઈએ. આ પહેલા વર્ણવેલા એક એક સંસ્થાનમાં કયા સંસ્થાનમાં પ્રદેશની કેટલી સંખ્યા છે ? આ વાત સંગ્રહ કરીને બતાવવાળી વૃદ્ધ સંપ્રદાય પ્રણાલિ પ્રમાણે આ પાંચ સંગ્રહ ગાથાઓ કહેલ છે. “મિંચ ઈત્યાદિ કા શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ૧ ૯૮
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy