________________
ઉપર પ્રમાણે ક્ષેત્રની અપેક્ષાથી એક વચન અને બહુવચનથી સંસ્થા નેના સંબંધમાં વિચાર કરવામાં આવેલ છે. હવે ક્રીથી એક પણા અને અનેક પશુથી જ કાળની અપેક્ષા લઈને સંસ્થાનાના સંબંધમાં વિચાર કરવા માટે સૂત્રકાર નીચે પ્રમાણેનું સૂત્ર કહે છે. મિંઢેળ મતે ! ઈત્યાદિ ‘મંડલે ાં અંતે ! કનુમ્મસમર્યાદ્ર' આ સૂત્રથી શ્રી ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછે છે કે-હે ભગવન્ પરિમડલ સંસ્થાન શુ...કૃતયુગ્મ સમયની સ્થીતિવાળું છે ? અથા ‘તેગો સમટ્ટિ' ચાજ સમયની સ્થિતિ વાળુ છે ? અથવા ‘ટાવરનુમ્મસમયટ્વિ’દ્વાપર યુગ્મ સમયની સ્થિતિ વાળું છે ? અથવા ‘હિગોળધમર્યાદુ' અથવા કત્યેાજ સમયની સ્થિતિ વાળું છે ? કહેવાનું તાત્પ એ છે કે પરિમડલસ સ્થાન પણાથી પરિણત થયેલ કાંધ કેટલા કાળ સુધી રહે છે? ચારના-અપહારથી તેના કાળના સમય ચતુરસ હાય છે. અથવા ત્ર્યંત્ર હાય છે. યત્ર હાય છે. અથવા એકાગ્ર હાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-‘નોયમા’બ્રિચ ઙનુમ્મસમર્યાદુક્ષણ ગાય જિઓળસમચંદ્ર' હે ગૌતમ પરિમ`ડલ સંસ્થાન કઇ વાર કૃત યુગ્મ સમયની સ્થિતિ વાળું હાય છે. અહીંયાં યાવતું પદ્મથી ‘ચાનું યોગસમય સ્થિતિ‰યાત્દ્વાવસુમ્મસમસ્થિતિમ્' 'તે કઈ વાર યેજ સમયની સ્થિતિવાળુ હાય છે અને કોઈ વાર દ્વાપરયુગ્મ સમયની સ્થિતિવાળું હોય છે આ પાઠના સગ્રહ થયા છે. જ્યં નાવ પ્રાચ’પરિમ`ડલ સસ્થાનના કથન પ્રમાણે વૃત્ત સંસ્થાનથી લઈને આયત સસ્થાન સુધીના સઘળા સ્થાને કૃત યુગ્મ સમયની સ્થિતિ વાળા છે. યાવતુ કલ્યેાજ સમયની સ્થિતિવાળા પણ છે. કહેવાનુ તાત્પર્ય એ છે કે પરિમડલ વિગેરે સંસ્થાનાથી પરિણત થયેલા સ્કંધમાં મૃતયુગ્મ વગેરે તમામ સમયની સ્થિતિ રૂપતા છે.
‘ભિંડા ન' મતે ! સુંદાળા' હું ભગવન્ સઘળા પરિમ’ડલ સંસ્થાના * ઝુમ્મસ્રમટ્ટિયા પુષ્કા' શુ કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા છે ? અથવા દ્વાપરયુગ્મ સમયની સ્થિતિવાળા છે ? અથવા કલ્યાજ સમયની સ્થિતિવાળા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ શ્રી કહે છે કે-નોચમા ! હૈ ગૌતમ ! ‘ગોષાલેન' ઇસુમભ્રમદ્ગશ્યા' સામાન્યપણાથી કેઇ વાર કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા પશુ છે. ‘જ્ઞાવ નિય હિલોળસમયદ્ગિા' યાવત્ કદાચિત્ તેઓ કલ્યાજ સમયની સ્થિતિવાળા પણુ છે. અહિયાં યાવપદથી ‘ોગસમસ્થિતિષ્ઠાનિ દ્વારદ્યુમ્ન સમયસ્થિતિજ્ઞાનિ’ આ પાઠ ગ્રહણ કરાયા છે. ‘વિાળારેમેન કનુક્ષ્મસમર્યાદુચા વિ' તથા વિધાનની અપેક્ષાથી તેએ કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા પણુ છે. યાવત્ કયેાજ સમયની સ્થિતિવાળા પણુ છે અહીંયાં પણ યાવત્ પથી યોગઢાવલમ સ્થિત્તિત્તિ' આ પદ ગ્રહણ કરાયાં છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૧૯૭